શોધખોળ કરો

જૂનાગઢના વંથલીમાં ભારે વરસાદથી પાકને નુકસાન, ઘેડ વિસ્તારના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા

વીઘા દીઠ 15 હજારના નુકસાનનો ખેડૂતોનો દાવો, ઘેડમાં પાણી ભરાવાને લઈ કાયમી નિરાકરણની માગ કરી છે.

જૂનાગઢના વંથલી તાલુકામાં ભારે વરસાદ વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ટીનમસ ગામના ખેતરોમાં કપાસનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગઈ કાલ સાંજે વરસાદે વિરામ લીધો હોવા છત્તા હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. એક સાથે વધુ વરસાદ પડવાને લઈ ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે. ખેડૂતોએ કહ્યું કે, હાલ આ વરસાદથી પ્રતિ વીઘા દીઠ 15 હજારથી વધુની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. છતા પ્રશાસન કે સ્થાનિકો નેતા આ મુદ્દે કોઈ કાયમી નિરાકરણ નથી લાવ્યા. જો કે ટીનમસ ગામમાં કુલ 4 હજારની વસ્તી છે. જેમાં મહદ અંશે ખેતી સાથે લોકો જોડાયેલા છે.

બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા નર્મદા નદીના પાણીથી કરજણના ખેતરો બેટમાં ફેરવાયા છે. કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના 11 ગામોના ખેડૂતો ચિંતમાં છે. મોટીકોરલ, પરા, લીલીપુરા, આલમપુરા જેવા ગામોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જો કે હાલમ તો પાણી ઓસર્યા છે. પરંતુ પાકને નુક્સાન જતા ખેડૂતોએ સર્વે કરી સહાયની માગ કરી છે.

કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે.  પરંતુ અમુક સ્થળે અવિરત ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. રતનાલ ગામના ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. સાથે જ કપાસના પાકને પણ નુક્સાન થયું છે. રાપર તાલુકામાં ખેતરમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. રવેચી ગામે ભારે વરસાદથી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતામા છે.

સપ્ટેમ્બરમાં દેશના ઘણા રાજ્યોમાં ફરી શરુ થઈ આકાશી આફત. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ફરીથી સક્રિય થયેલા મોનસુનને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી સર્જાયેલી આપદાથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સાથે જ રેલવે સેવા પર પ્રભાવિત થઈ છે. જો કે હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનમાં આજથી વરસાદનું જોર ઘટશે. જો કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબDahod Rain Updates| આગાહીની વચ્ચે શહેરના કેટલાક ભાગોમાં ગઈ કાલે ખાબક્યો વરસાદ, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Embed widget