શોધખોળ કરો

'જાતે નિર્ણય લો, ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડો' - રાજકોટ અગ્નિકાંડ પર શક્તિસિંહ ગોહિલ

Gamezone Fire: રાજકોટમાં શનિવારે ગેમ ઝૉનમાં લાગેલી આગ પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ટીઆરપી ગેમ ઝૉનમાં 28 લોકોના આગમાં ભૂંજાઇ જવાથી મોત થયા હતા

Gamezone Fire: રાજકોટમાં શનિવારે ગેમ ઝૉનમાં લાગેલી આગ પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ટીઆરપી ગેમ ઝૉનમાં 28 લોકોના આગમાં ભૂંજાઇ જવાથી મોત થયા હતા, સરકારે આ મુદ્દે કાર્યવાહી શરૂ કરીને રાજ્યભરમાં ગેમ ઝૉનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં 100થી વધુ ફાયર સેફ્ટી વિનાના ગેમ ઝૉનને બંધ કરાવ્યા છે. મૃતકોની ઓળખ થયા બાદ હવે સરકાર તરફથી તમામને સહાય પણ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે રાજ્યમા આ મુદ્દે સરકારને ઘેરી છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ પર આકરા પ્રહાર કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે. 

આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે. તેમને કહ્યું કે, ટીઆરપી અગ્નિકાંડની ઘટના મામલે શક્તિસિંહે માંગ કરી કે મૃતકોના પરિવારને મોટી આર્થિક મદદ કરવી જોઇએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર જાતે નિર્ણય લેવા જોઇએ, સરકાર મૃતકોના પરિવારજનોને સારૂ વળતર આપે. શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ  કરી છે કે, FIRમાં ઉચ્ચ અધિકારીઓના નામ કેમ નથી. દાખલો બેસાડીને ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો. શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ આ ઘટનાને લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં બિન રાજકીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજશે.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે, રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ પગલા લેવાવવા જોઇએ. રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ FIRની માગ કરવામાં આવી છે, આ ગેમ ઝૉનના સંચાલકોના ભાજપ નેતાઓ સાથેના કનેક્શન છે. પ્રામાણિક કર્મચારીને સાઈડ પૉસ્ટિંગ અપાય છે અને ભ્રષ્ટ અધિકારીઓને પોશવામાં આવી રહ્યાં છે. સરકારે સારા-સારા અધિકારીઓની કારકિર્દી ખતમ નાંખી છે. 

શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર પ્રચંડ પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે, આ દૂર્ઘટનામાંથી સરકાર પાઠ નથી શીખી રહી. સરકાર મોટી માછલીઓને છાવરી રહી છે. ગેમ ઝૉન પ્રશાસનના આશરામાં ચાલતુ હતું. ગેમ ઝૉનનું પાપ છુપાવવાનો અધિકારીઓ પ્રયાસ રહ્યો, રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. રાજકોટ મનપા પર શક્તિસિંહના પ્રચંડ પ્રહારમાં કહ્યું કે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને મોટી માછલીઓને બચાવાઇ રહી છે. 

                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget