શોધખોળ કરો

Rajkot: લ્યો બોલો! રાજકોટમાં હવે ખીર બનાવવાના પાવડરમાંથી નિકળી જીવાત!

લોકો બજારમાંથી અવારનવાર કોઈ ફૂડ ખરીદતા હોય છે, આ દરમિયાન ઘણા કડવા અનુભવો પણ થતા હોય છે. ફૂડમાંથી જંતુ, જીવાત નિકળવુ સામાન્ય બની ગયું છે.

રાજકોટ: લોકો બજારમાંથી અવારનવાર કોઈ ફૂડ ખરીદતા હોય છે, આ દરમિયાન ઘણા કડવા અનુભવો પણ થતા હોય છે. ફૂડમાંથી જંતુ, જીવાત નિકળવુ સામાન્ય બની ગયું છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા શાકમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતી. હવે  ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એક ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ખીર બનાવવા માટેનો પાઉડર ખરીદ્યો હતો જેમાંથી જીવાત નિકળી છે. 

રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નિકળી હતી. સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટમાંથી ઈન્સટન્ટ ખીર બનાવવા માટેનો પાવડર ખરાબ નિકળતા ગ્રાહકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં ફૂડ પેકેટમાંથી જીવાત નિકળી હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી એક ગ્રાહકે  ખીર બનાવવા માટેનો પાવડર ખરીદ્યો હતો.  એક્સપાયરી ડેટ પૂર્ણ ન થઈ હોવા છતાં પાવડર પડતર નીકળતા ગ્રાહકે વેચાણકર્તા સામે રોષ ઠાલવ્યો હતો. શહેરમાં વાસી અખાદ્ય ખોરાક વચ્ચે તૈયાર ફૂડ પેકેટસ પણ અખાદ્ય હોવાનુ સામે આવ્યુ છે. 

જેને લીધે ગ્રાહકોએ ચેતવું ખૂબ જ જરૂરી બની ગયું છે. રાજકોટ શહેરમાં રહેતા હિમા વિકમાએ જણાવ્યું હતું કે, અમે ગત મહિને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી MTR નું વર્નીસિલ પેકેટ લીધુ હતુ. આજે ખીર બનાવવા માટે તે પેકેટ ખોલ્યુ તો તેમાંથી નાની જીવાત અને ધનેરા નીકળ્યા હતા.  

અમદાવાદમાં પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી, AMC એ એકમ સીલ કર્યું 

અમદાવાદમાં એક રેસ્ટોરન્ટમાં ભોજનમાં ઈયળ નિકળી હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક પગલાં લેતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.

ઘટનાની વિગતો મુજબ, ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ કાકરિયા પાસે આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જ્યારે તેમણે ભોજન ખોલ્યું, ત્યારે તેમાંથી ઈયળ નીકળી હતી.
આ અંગે જ્યારે રેસ્ટોરન્ટના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ચોમાસાનું વાતાવરણ હોવાનું કારણ આપ્યું અને કહ્યું કે, "લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે." સંચાલકે બીજું ટિફિન મોકલવાની વાત કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget