શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ જાણો કયા કયા જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ?

હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનો પ્રારંભ થયો છે.

રાજકોટઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બપોરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનો પ્રારંભ થયો છે. અમરેલીની વાત કરીએ તો અમરેલી-બગસરા પંથકમાં વરસાદ શરૂ થયો છે. બગસરા શહેર સાથે ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મુંજ્યાસર, હામાપુર, રફાળા સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાંભા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભાના ભાડ, નાનુડી, ઉમરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાજુલા ગ્રામીણ પંથકમાં મોટા આગરીયા, ભંડારીયા, વાવેરા જેવા ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા. જૂનાગઢમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ગાંધીચોક , રેલવે સ્ટેશન વિસ્તાર , એમ. જી. રોડ , કળવા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બોટાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. બરવાળામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણના પલટો આવતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ભાવનગર શહેરમાં વાતવરણ આવ્યો પલ્ટો આવ્યો છે. શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ સર્કલ, નિલંબાગ, નવાપરા, ભીડભંજન રોડ, કળાનાળા સર્કલ, મેઘાણી સર્કલ, કળિયાબીડ સહિત ના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આઠ દિવસના વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Embed widget