શોધખોળ કરો

Moon Mission: ચંદ્ર પર માનવ મોકલવા માટે આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલાશે, રાજકોટમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રૉજેક્ટ વિશે આપી માહિતી

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના વૈજ્ઞાનિકો રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમને માહિતી આપતા કહ્યું કે, ભારતનું મિશન ચંદ્ર પર માનવ મોકલવાનું છે

Rajkot, Moon Mission: ગઇ 23 તારીખે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ અવકાશમાં ઇતિહાસ રચી દીધો હતો. ભારતની ઇસરોએ સૌથી પહેલા ચંદ્રયાન 3ને ચંદ્રના સાઉથ પૉલ પર ઉતરાણ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ખાસ વાત છે કે, ચંદ્ર પર મૂન મિશન કરવામાં દુનિયામાં માત્ર ચાર દેશો જ સક્સેસ મેળવી શક્યા છે, આમાં અમેરિકા, રશિયા, ચીન અને હવે ભારતનું નામ સામેલ થઇ ગયુ છે. પરંતુ ભારત આટલેથી અટકવાનું નથી, હાલમાં જ રાજકોટમાં આવેલા ઇસરોના વૈજ્ઞાનિકે આગામી પ્રૉજેક્ટ વિશે ખુલાસો કર્યો છે. જાણો વૈજ્ઞાનિકે શું કહ્યું.

તાજેતરમાં જ ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના વૈજ્ઞાનિકો રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમને માહિતી આપતા કહ્યું કે, ભારતનું મિશન ચંદ્ર પર માનવ મોકલવાનું છે, ઇસરો બહુ જલદી આગામી સમયમાં ચંદ્ર પર માનવો ઉતારશે. ઇસરો આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલશે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં ઈસરોના વૈજ્ઞાાનિકોએ આ મહત્વકાંક્ષી પ્રૉજેક્ટની માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ધરતી ઉપર ભૂકંપોની આવે છે, તેમ ચંદ્ર ઉપર ચંદ્રકંપો આવે છે, તેવું ચંદ્રયાન દ્વારા નોંધવામાં આવેલું છે. વૈજ્ઞાનિકોએ વધુમાં કહ્યું કે, માનવ સાથે અંતરિક્ષમાં મોકલાયેલ યાનમાં કોઈ મૂશ્કેલી જણાય તો પરત લાવવા ઈસરોએ ડિઝાઈન બનાવી છે, અને હવે તેનું ટેસ્ટીંગ થશે. 

અત્યારે કેવું દેખાય છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે ખેંચી તસવીર

ઇસરો તરફથી ભારતના મૂન મિશન માટે ગયેલું ચંદ્રયાન 3નું લેટેલ્ટ અપડેટ સામે આવ્યુ છે. ચંદ્રયાન 3નું રૉવર અને લેન્ડર બન્ને અત્યારે કેવી સ્થિતિમાં છે, તેની તસવીરો ઇસરોએ શેર કરી છે. 5 સપ્ટેમ્બર, 2023એ ચંદ્રના તે ભાગમાં રાત હતી જ્યાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર છે. હવે ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે ? આ જાણવા માટે ચંદ્રયાન-2નું ઓર્બિટર તેની ઉપરથી પસાર થયું હતું. ઓર્બિટરમાં લગાવવામાં આવેલા ખાસ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર ખેંચી હતી.  6 સપ્ટેમ્બર, 2023એ લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લૂ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે અમારું વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુનો પ્રથમ વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે જ્યાં લેન્ડર પીળા ચોરસ બૉક્સમાં ઉતર્યું હતું. જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ના હતું. વાસ્તવમાં, આ તસવીર ચંદ્રયાન-3ના ઓર્બિટરમાં સ્થાપિત ડ્યૂઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR) દ્વારા લેવામાં આવી છે.


Moon Mission: ચંદ્ર પર માનવ મોકલવા માટે આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલાશે, રાજકોટમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રૉજેક્ટ વિશે આપી માહિતી

અંધારામાં તસવીર લેવાવાળું ખાસ યંત્ર DFSAR - 
ડીએફએસએઆર એક ખાસ ડિવાઇસ છે, જે રાત્રિના અંધારામાં ઉચ્ચ રિઝૉલ્યૂશન પૉલેરીમેટ્રિક મૉડમાં તસવીરો લે છે. એટલે કે તે અંધારામાં ધાતુઓમાંથી ઉત્સર્જિત ગરમી અને પ્રકાશને પકડે છે. તે કુદરતી રીતે બનતી ધાતુ હોય કે પછી માનવીઓ દ્વારા ધાતુઓમાંથી બનેલી વસ્તુ હોય.

આ પહેલા પણ ચંદ્રયાન-2 ઓર્બિટરે લીધી હતી તસવીર - 
ચંદ્રયાન-2ના ઓર્બિટરે 25 ઓગસ્ટ 2023એ ચંદ્રયાન-3ની તસવીર પણ લીધી હતી. તે બે ફોટાનું સંયોજન હતું. જેમાં ડાબી બાજુના ફોટામાં ખાલી જગ્યા છે. જમણા ફોટામાં લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાય છે. આ તસવીરમાં લેન્ડરને ઝૂમ કરીને ઇનસેટમાં બતાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 ઓર્બિટર હાઈ રિઝૉલ્યૂશન કેમેરા (OHRC)થી સજ્જ છે. બંને ફોટા ઉતરાણના દિવસે લેવામાં આવ્યા હતા. ડાબી બાજુનો પહેલો ફોટો 23 ઓગસ્ટે બપોરે 2:28 વાગ્યે લેવામાં આવ્યો હતો, જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાતું નથી. બીજો ફોટો 23 ઓગસ્ટે રાત્રે 10:17 વાગ્યે લેવામાં આવ્યો હતો. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતું જોવા મળે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget