શોધખોળ કરો

Rajkot: શહેર ભાજપ દ્વારા મહિલા મોરચાની ટીમ જાહેર, એકને પ્રમુખ તો પાંચને ઉપપ્રમુખની જવાબદારી સોંપાઇ

આ નવી ટીમમાં યુવાઓને વધુ સ્થાન આપવામાં આવ્યુ છે, આજે પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજકોટમાં આ નવી ટીમને શહેર પ્રમુખ દ્વારા જાહેર કરાઇ છે

Rajkot: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂઆત કરી દીધી છે. રાજકોટમાં આ કડીને અનુસંધાને હવે મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે. આજે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાની નવી ટીમને જાહેર કરવામાં આવી છે. આ નવી ટીમમાં યુવાઓને વધુ સ્થાન આપવામાં આવ્યુ છે, આજે પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજકોટમાં આ નવી ટીમને શહેર પ્રમુખ દ્વારા જાહેર કરાઇ છે. ખાસ વાત છે કે, પ્રમુખ તરીકે કિરણબેન માંકડીયાને આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યા છે, અને આ ટીમમાં મહામંત્રીની જવાબદારી કિરણબેન હરસોડા અને દેવિકાબેન રાવલ ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત નવી ટીમમાં પાંચ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, દક્ષાબેન વાઘેલા, વૈશાલીબેન મહેતા, મંગળાબેન સોઢા, કલ્પાબેન કિયાડા અને ચાંદનીબેન ગોંડલીયાને ઉપપ્રમુખ પદે રાખવામાં આવ્યા છે. 

સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ?

ભાજપમાં ચાલી રહેલા આંતરિક લડાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનતા શિસ્ત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાને પણ નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા પ્રમુખ દ્વારા થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

રૈયાણીએ શું કહ્યું ?

એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાત કરતાં અરવિંદ રૈયાણીએ કહ્યું, મને કોઈ નોટિસ મળી નથી.

શું છે મામલો

રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની ઉપરવટ જતા શિસ્ત ભંગને લઈને નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી. અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે. તેઓ જ્યારે રાજ્ય સરકાર મંત્રી હતા ત્યારે તેમના ગામ ગુંદામાં માતાજીનો માંડવો હતો. તે સમયે આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખવામાં આવ્યું હતું અને તેઓ માથા પર માતાજીની ચૂંદડી ઓઢી ધૂણ્યા પણ હતા. અરવિંદ રૈયાણીએ કોર્પોરેટરથી માંડીને મંત્રી બનવા સુધીની સફર ખેડી છે. વિધાનસભા ચૂંટણી 2017માં તેમણે કોંગ્રેસના મિતુલ દોંગાને 22 હજાર મતથી હરાવ્યા હતા. 2021માં અરવિંદ રૈયાણી ગુજરાતના રાજ્ય પરિવહન મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી, પ્રવાસન મંત્રી બન્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Embed widget