શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
આવતી કાલથી રાજકોટમાં 4500 ફેરિયાનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. શંકાસ્પદ જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.
![સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત Super spreaders health check-up cancel in Rajkot due to hike covid-19 cases સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/28022726/Guj-gov-covid19-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ હવે સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વધી રહેલા સંક્રમણને રોકવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર્સનું હેલ્થ ચેકઅમપ કરવામાં આવશે. અમદાવાદમાં આ પદ્ધતિ સફળ થતા રાજકોટમાં પણ આવી રીતે ચેકિંગ શરૂ કરવામાં આવશે.
આવતી કાલથી રાજકોટમાં 4500 ફેરિયાનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. શંકાસ્પદ જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નોર્મલ આવે તો જ પાસ ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, જે ને પાસ ઇસ્યુ કરવામાં આવશે તે જ શાકભાજી વેચી શકશે. નોંધનીય છે કે, ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે કોરોનાના સંક્રમણ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)