શોધખોળ કરો

Heart Attack Death: 30 વર્ષિય આશાસ્પદ યુવક ધબકાર ચૂકી ગયો, હાર્ટ અટેકેના કારણે ભેટ ચઢી જિંદગી

રાજ્યમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. 30 વર્ષના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે

Surat News:રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. સુરતના પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 30 વર્ષિય યુવકનું મૃત્યુ થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકનું મોત થયું.

સુરતના પાંડેસરા વિસ્તારની આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 30 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો અને તે  ત્યાં જ અચાનક ઢળી પડ્યો હતો. યુવકને તાબડતોબ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે કમનસીબે તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

નોંધનિય છે કે, શિયાળામાં અને ખાસ કરીને વહેલી સવારે હાર્ટ અટેકના કેસ વધુ બનતા જોવા મળે છેે. સવારે કેમ વધુ  હાર્ટ અટેક આવે છે. આ વિશે એક્સ્પર્ટનો શું મત છે. જાણીએ

વહેલી સવારે કેમ વધુ બને છે હાર્ટ અટેકના કેસ?

એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે, સૌથી વધુ હાર્ટ એટેક સવારે આવે છે. હાલમાં જ સ્પેનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં એ સાબિત થયું છે કે, હાર્ટ એટેક ઘણીવાર સવારે આવે છે. સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે..

'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ'

નિષ્ણાતોના મતે, જો આ સમયે હાર્ટ એટેક આવે છે, તો તેમાંથી લગભગ 20 ટકા ભાગ ડેડ ટિશુમાં બદલી જાય છે.  આ તે વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે. જો દિવસના અન્ય કોઈ સમયે હાર્ટ એટેક આવે તો આવું ભાગ્યે જ બને છે. આ સમયે  'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ' પ્રક્રિયાઓ પછી વધુ થાય છે. જ્યારે વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમની બ્લોક થઈ જાય છે. ઓક્સિજનની અછતને કારણે, હૃદયની પેશીઓનો એક ભાગ ડેડે થઇ જાય છે અને તે કામ જ નથી કરતો.

Circadian Rhythmનો મોટો રોલ

Circadian System સિસ્ટમના આંતરિક અવરોધને કારણે હાર્ટ એટેક આવે છે. તે ઊંઘ, જાગવાની અને થાક જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે.  Circadian Rhythmના કારણે  સવારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને છે. 24 કલાકના સાયકલની અંદર ફરે છે. Circadian rhythmsને સાયકોલોજિકલ પેરામીટરને રેગ્યુલેટર કરે છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત

  1. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં ઘણો તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.
  2. જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, તો હૃદયનો તે ભાગ ઓક્સિજનની અછતને કારણે ડેડ થઇ જાય છે. બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધડકવાનું બંધ કરી છે. જ્યારે આવું થાય ત્યારે કંઈપણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો

  1. કાર્ડિયાક અરેસ્ટમાં બિલકુલ લક્ષણો નથી, તે હંમેશા અચાનક આવે છે.
  2. જ્યારે પણ દર્દી પડે છે, તે કાર્ડિયાક અરેસ્ટને કારણે છે, તેને ઓળખવાની ઘણી રીતો છે.
  3. જ્યારે પણ દર્દી પડી જાય છે, ત્યારે તેની પીઠ અને ખભાને થપથપાવ્યા પછી કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી.
  4. દર્દીના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ ઝડપી થઈ જાય છે અને તે સામાન્ય રીતે શ્વાસ લઈ શકતો નથી.
  5. પલ્સ અને બ્લડ પ્રેશર અટકે છે.
  6. આવી સ્થિતિમાં મગજ અને શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચતું નથી.

કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેક કયો વધુ ખતરનાક છે?

જો આપણે બેમાંથી વધુ ખતરનાક વિશે વાત કરીએ, તો તે કાર્ડિયાક અરેસ્ટ છે. કારણ કે તેમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે હાર્ટ એટેકના સંકેત 48 થી 24 કલાક પહેલા જ દેખાવા લાગે છે. હૃદયરોગના હુમલામાં દર્દીને સાજા થવાની અને પોતાનો જીવ બચાવવાની તક મળે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં કોઈ ચાન્સ નથી.

કાર્ડિયાક અરેસ્ટથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

  1. દરરોજ એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરો અને વજન વધવા ન દો.
  2. કાર્ડિયો એક્સરસાઇઝ કરો, જેમ કે સાઇકલિંગ, જોગિંગ અથવા ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ રમો.
  3. શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહો અને ફળો અને અંકુરિત અનાજ ખાઓ.
  4. તમારા ભોજનમાં સલાડનો સમાવેશ કરવાની ખાતરી કરો. ઉચ્ચ ફાઇબરવાળા શાકભાજી, પ્રોટીન અને કઠોળનો પણ સમાવેશ કરો.
  5. ભરપેટ ખાવાથી બચો અને લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો.
  6. રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો.
  7. બને ત્યાં સુધી મોબાઈલ અને ટીવીને મોડી રાત સુધી જોવાનું ટાળો.
  8. તણાવ અને એકલતા ટાળવાનો પ્રયાસ કરો.
  9. 30 વર્ષ પછી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેક અપ કરાવતા રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget