શોધખોળ કરો

સુરતમાં પિતાએ ઉત્તરાયણમાં બહાર જવાની ના પાડતા સગીરાએ કરી આત્મહત્યા

મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો

સુરતઃ સુરતમાં પિતાએ ઉત્તરાયણમાં બહાર જવાનો ઇનકાર કરતા સગીરાએ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે.  મળતી જાણકારી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાશનગરમા ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય પુત્રીએ પિતા સમક્ષ બહેનપણી સાથે ફરવા જવાની જીદ કરી હતી. જોકે, પિતાએ બહેનપણી સાથે ફરવા જવા દેવાની સ્પષ્ટ ના પાડતા સગીરાને માઠુ લાગ્યુ હતું અને તેણે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો. પિતાનું કહેવું હતું કે કોરોના સંક્રમણ અને પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહી ઉત્તરાયણની ઉજવણી કરવાનુ તેમની દીકરીને કહ્યુ હતું પરંતુ તેને ખોટું લાગી જતા તેણે આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ત્રણ સંતાનોમાં સૌથી નાની દીકરી હતી.

રાજકોટમાં  પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા  એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

તે સિવાય ઉત્તરાયણના તહેવારમાં દોરીના કારણે ગળામાં ઈજા થવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે. સમગ્ર રાજ્યમાં સાંજ સુધીમાં પતંગની દોરીના કારણે ઈજા થવાની 224 જેટલી ઘટના ઘટી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં આશરે 62 લોકો ઘાયલ થયા છે. રાજકોટ 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘાયલ થયા છે તો 108 ઈમરજંસી એમ્બ્યુલંસને સાંજ સુધીમાં આશરે 2 હજાર 639 જેટલા કોલ મળ્યા હતા.

 

પ્રિયંકા ચોપડાએ ફક્ત એક પાતળા ટ્રાન્સપરન્ટ કપડાંમાં લપેટાઇને આપ્યા બૉલ્ડ પૉઝ, વાયરલ તસવીરોએ મચાવી ધમાલ

PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત

Omicron Symptoms: ભારતમાં વધુ ખતરનાક સ્તરે પહોંચી શકે છે ઓમિક્રૉન, AIIMSએ બતાવ્યા આ પાંચ લક્ષણો, જાણો......

Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Weather Forecast Update | ખેડૂતો માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાની કરી આગાહીShaktisinh Gohil | રૂપાલા માફી માગવાનું નાટક કરે છેCrime News: અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓ કચ્છથી ઝડપાયાLoksabha Elections 2024 | અંતે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ- 'સાર્વજનિક માફી માટે તૈયાર'
પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા ખોડલધામના દર્શન
પરેશ ધાનાણીએ શંખ વગાડી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા ખોડલધામના દર્શન
Salman Khan: સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ ત્રણ વખત કરી હતી રેકી
Salman Khan: સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ ત્રણ વખત કરી હતી રેકી
AI બન્યું ફેક ન્યૂઝની ફેક્ટરી, આ રીતે થાય છે ચૂંટણી પરિણામો પર અસર
AI બન્યું ફેક ન્યૂઝની ફેક્ટરી, આ રીતે થાય છે ચૂંટણી પરિણામો પર અસર
Embed widget