શોધખોળ કરો

સુરતની ONGC ગેસ પાઇપલાઈનમાં બ્લાસ્ટની ઘટનામાં એકનું મોત

ONGCની બહારની દીવાલ બાજુમાં ઝુંપડામાં રહેતા 45 વર્ષીય પુરુષનું મોત થયું છે. તાપી નદી કિનારે અને ONGCની દીવાલની લગોલગ ઝુંપડામાં રહેતા યુવકનું મોત થયું છે.

સુરતઃ સુરતના હજીરામાં ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં ધડાકા સાથે લાગેલી વિકરાળ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ABP અસ્મિતા ઘટના સ્થળ નજીક પહોંચ્યું છે. ONGCની દીવાલની લગોલગ 1 મૃતદેહ મળ્યો છે. ONGCની બહારની દીવાલ બાજુમાં ઝુંપડામાં રહેતા 45 વર્ષીય પુરુષનું મોત થયું છે. તાપી નદી કિનારે અને ONGCની દીવાલની લગોલગ ઝુંપડામાં રહેતા યુવકનું મોત થયું છે. બ્લાસ્ટના કારણે આગની લપેટમાં આવી જતા મોત થયું છે. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું જાણવા મળ્યુ છે. કુલ 3 લોકો ઝુંપડામાં રહેતા હતા, જેમાંથી બે ભાગી ગયા હતા. હાલ, FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ઇચ્છાપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું શરૂ કર્યું છે. ઇચ્છાપોર પોલીસે કહ્યું FSLની ટીમ તપાસ કરી રહી છે. યુવકના મોતનું કારણ FSL રિપોર્ટ માં ખ્યાલ આવશે. ONGC કંપનીમાં થયેલા ધડાકાથી ગામવાસીઓ ધ્રૂજી ગયા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. મુબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસ પાઇપ લાઇનના માધ્યમથી ONGCના આ પ્લાન્ટમાં ગેસ પુરવઠો સંગ્રહ કરાતો હતો જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરા ઉપરી થતા અફરા તફરી મચી ગઇ હતી. આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી હતી. સુરતના ડીએમ ધવલ પટેલે કહ્યું કે, ઓએનજીસી ગેસ પ્લાન્ટમાં લાગેલ આગ હાલમાં ઓન સાઇન ઇમરજન્સીની સ્થિતિમાં છે. તેમનું કહેવું છે કે, ઓપ સાઇટ ઇમરજન્સી ન હોવાને કારણે આસપાસના લોકોને પૈનિક કરવાની કોઈ જરૂરત નથી. તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્લાન્ટમાં જ્યારે કોઈ પણ મોટી સમસ્યા પ્લાન્ટની અંદર જ મર્યાદિત હોય તો તેને ઓન સાઇટ ઇમરજન્સી કહે છે, જ્યારે સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થવા પર પ્લાન્ટની બહાર સુધી આગ ફેલાઈ જાય તો તેને ઓફ સાઇટ ઇમરજન્સી કહે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget