શોધખોળ કરો

‘સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે તેની તમામ લોકોએ નોંધ લેવી’, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો નકલી પત્ર

સુરત પોલીસે તાત્કાલિક પગલાં ભરીને પોલીસના નામે ખોટો પત્ર વાયરલ કરનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા કહ્યું છે. આ ખોટો પત્ર વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન પાર્ટ 2 ના નામેં પત્ર વાયરલ કર્યો હતો અને સુરત શહેરના સ્પેશ્યલ કમિશ્નર ડો.પી.એસ પટેલ ના નામે પત્ર વાયરલ કરી ભયનો માહોલ ફેંલાવાયો હતો.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથ વધારે કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન લાદી દેવાશે તેની લોકોએ નોંધ લેવી એ પ્રકારનો નકલી પત્ર પોલીસના નામે ફરતાં થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.

સુરત પોલીસે તાત્કાલિક પગલાં ભરીને પોલીસના નામે ખોટો પત્ર વાયરલ કરનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા કહ્યું છે. આ ખોટો પત્ર વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન પાર્ટ 2 ના નામેં પત્ર વાયરલ કર્યો હતો અને સુરત શહેરના સ્પેશ્યલ કમિશ્નર ડો.પી.એસ પટેલ ના નામે પત્ર વાયરલ કરી ભયનો માહોલ ફેંલાવાયો હતો.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, સુરતના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં આવેલાં તમામ શોપિંક મોલ, થીયેટરો, જીમ, સ્વિમિંગ પુલ અનિચ્છિત સમય સુધી બંધ રાખવા માટેની ઘોષણા કરું છું. તેમજ  કોઈ પણ ધાર્મિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ ફરમાવું છું. જ્યાં સુધી આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ફરજીયાત બંધ રાખવામાં આવે.


‘સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે તેની તમામ લોકોએ નોંધ લેવી’, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો નકલી પત્ર

સુરત: કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો કસવાનું શરૂ કર્યું છે. સુરતમાં ફરી એક વખત કોરોના બેકાબૂ બન્યો છે અને છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ડાયમંડનગરી સુરતમાં વિદ્યાર્થીઓ સતત કોરોનાનો શિકાર બની રહ્યા છે. જેને લઈ તમામ ઓફલાઈન શાળા-કોલેજ તથા ટ્યુશન કલાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.

 

સુરતની શાળાઓમાં અત્યાર સુધીમાં કુલ 178 વિદ્યાર્થીઓનો કોરોનો પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે અને બેદરકારી દાખવતી શાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

આ દરમિયાન સરુતના શહેરીજનોને મનપા કમિશ્રરે ઓડિયો મેસેજ જાહેર કરીને અપીલ કરી હતી. તેમણે કહ્યું, શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે અને બહારથી આવતા લોકો ક્વોરન્ટાઈન રહે. ધનવંતરી રથ દ્વારા જાણવામાં આવેલ છે કે જે કોવિડના કેસો આવે છે તેમાં કોરોના અને તાવનો ત્રણ ગણો વધારો થયેલ છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ સ્કૂલ કોલેજમાં 39 કેસ નોંધાયા છે.

 

મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે. 16 માર્ચે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા.

 

રાજ્યમાં મંગળવારે 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.