શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે.
![સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત? Surat Corporation take big decision for control corona cases in city સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/24223849/Covid19-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના સંક્રમણને પગલે આ ચાર મહાપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ પગલા ભરવામાં આવી રહ્યા છે.
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે. પાલિકા હવે સોસાયટી,ઔદ્યોગિક એકમો,ડાયમંડ ટેકસટાઇલ યુનિટો ,કારખાના, મોલ, માર્કેટોના સીસીટીવીનો ઉપયોગ કરી દંડ ફટકારશે. સામાજિક અંતર નહીં જાળવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)