શોધખોળ કરો

'અપને શહર મેં કુછ ભી ઈલ્લીગલ દિખે તો......', ગુજરાતમાં ક્યા શહેરની પોલીસે 'પુષ્પા'નું પોસ્ટર મૂકીને કરી અપીલ ?

હાલમાં સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા”નો ક્રેઝ ચાલી રહ્યો છે. ‘પુષ્પા’ ફિલ્મના વિવિધ ડાયલોગ અને ગીત પર સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યાં છે.

સુરતઃ હાલમાં સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા”નો ક્રેઝ ચાલી રહ્યો છે. ‘પુષ્પા’ ફિલ્મના વિવિધ ડાયલોગ અને ગીત પર સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યાં છે. પુષ્પા ફિલ્મના રંગે સુરત પોલીસ પણ રંગાઇ હતી.

સુરત પોલીસ દ્ધારા ટ્વિટર પર પુષ્પા ફિલ્મનો ડાયલોગ લખીને લોકોને સલાહ આપી છે. સુરતીઓની સમસ્યાના નિવારણ તેમજ ગુનાખોરીને ડામવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ફેસબુક અને ટ્વીટરના માધ્યમ થકી સતત લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે.

સુરત પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર એક અનોખી પોસ્ટ કરી છે. તેમણે પુષ્પરાજના અંદાજમાં લખ્યું હતું કે ‘અપને શહર મે કુછ ભી ઇલ્લીગલ દિખે તો.. ઝુકને કા નઇ...100 ડાયલ કરને કા ’ સુરત પોલીસે ગુનાખોરીને ડામવા માટે શહેરીજનોને સહકાર આપવા સંદેશો આપી રહી છે.

નોંધનીય છે કે ક્રિકેટરો, એક્ટર્સ, સામાન્ય લોકોથી માંડી તમામ લોકો પુષ્પા ફિલ્મના દિવાના થયા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર પર અભિનેતા અલ્લુ અર્જૂન (Actor Allu Arjun)ની ફિલ્મ પુષ્પા (Pushpa)ની દિવાનગી ચઢી ગઇ છે. 

ડેવિડ વોર્નર (David Warner)એ તાજેતરમાં જ ફિલ્મ પુષ્પાના ગીત શ્રીવલ્લી (Srivalli)ના હૂક સ્પેટને કૉપી કર્યા છે. અભિનેતા અલ્લુ અર્જૂન (Allu Arjun)ની પણ કૉમેન્ટ કરવા પોતાને નથી રોકી શક્યા. ડેવિડ વોર્નરે (David Warner) સોશ્યલ મીડિયા પર ડાન્સની એક ક્લિપ શેર કરી છે.

 

Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ

અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget