શોધખોળ કરો

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં માતાએ દીકરીને મોબાઈલ ન આપ્યો તો કરી લીધો આપઘાત

પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

Surat News: સુરતના સરથાણા વિસ્તારમા મોબાઇલની લતે એક વિદ્યાર્થિનીનો જીવ લીધો છે. માતાએ ફોન લઈ જવાની ના પાડતા ધો.9ની છાત્રાએ આપઘાત કરી લીધો છે. સરથાણાના MD પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. સરથાણાના કોમ્યુનીટી હોલ પાસે એમ.ડી. પાર્કમાં રહેતા રાકેશભાઈ કિકાણી ફર્નિચરનો વેપાર કરે છે. તેમની 14 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ધો. 9માં અભ્યાસ કરતી હતી. પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાં ટુંકી સારવાર બાદ ગ્રીષ્માનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી તપાસ શરૂ કરી હતી. ગ્રીષ્મા બહેનપણીના ઘરે સાથે મોબાઈલ લઈને જવું હતું. માતાએ ફોનની ના પાડતા તેણીને માઠુ લાગી આવ્યું હતું અને આપઘાન કરી લીધો હતો.

આપણે મોબાઈલ વગર રહી શકતા નથી. જો મોબાઈલ લાંબા સમય સુધી ન દેખાય તો લોકો પરેશાન થઈ જાય છે અને ઓફિસ કે માર્કેટમાં આવતી વખતે મોબાઈલ ઘરમાં જ રહી જાય તો વ્યક્તિ અધૂરાપણું અનુભવવા લાગે છે.

મોબાઈલના આ વ્યસનને ‘નોમોફોબિયા’ કહેવાય છે જેનો અર્થ છે ‘નો મોબાઈલ ફોબિયા’, એટલે કે મોબાઈલ ન હોવાનો ડર. પરંતુ આ સમસ્યા માનસિક વિકાર છે કે નહીં તે હજુ સુધી સાબિત થયું નથી. પરંતુ તે મોબાઈલ વ્યસન હેઠળ આવે છે જે પીડિતના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. ધીમે ધીમે તેની અસર સંબંધો પર પણ પડવા લાગે છે.

અહેવાલો સૂચવે છે કે ભારતમાં 4 માંથી 3 લોકો વધુ કે ઓછા પ્રમાણમાં નોમોફોબિયાથી પીડાય છે. તેમાંથી કેટલાકે સ્વીકાર્યું કે તેઓ ઈન્ટરનેટ આઉટેજ, મોબાઈલ ખોવાઈ જવા, બેટરી ખતમ થઈ જવા વગેરેને કારણે ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરે છે.

નોમોફોબિયાથી પીડિત વ્યક્તિની સારવાર મનોરોગ ચિકિત્સા અને મગજને અસર કરતી દવાઓ બંનેથી કરી શકાય છે. આ સમસ્યાનું નિદાન કરવા માટે, જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર તકનીક વધુ લોકપ્રિય છે. આ સિસ્ટમ હેઠળ, મનોચિકિત્સક દર્દીના નકારાત્મક અને અતાર્કિક વિચારોની પેટર્નનું વિશ્લેષણ કરે છે, જેના કારણે તેનું વર્તન દુર્ભાવનાપૂર્ણ અથવા અસામાન્ય બની ગયું છે. તે દર્દીની વિચારવાની વિવિધ રીતોને ઓળખે છે અને તેમને તર્કસંગત અને વાસ્તવિક વિચારોથી બદલવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ડૉક્ટરની સલાહ લીધા પછી, હતાશ દર્દીઓ પણ ચિંતા અને ભય વિરોધી દવાઓનો ઉપયોગ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget