શોધખોળ કરો

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં માતાએ દીકરીને મોબાઈલ ન આપ્યો તો કરી લીધો આપઘાત

પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

Surat News: સુરતના સરથાણા વિસ્તારમા મોબાઇલની લતે એક વિદ્યાર્થિનીનો જીવ લીધો છે. માતાએ ફોન લઈ જવાની ના પાડતા ધો.9ની છાત્રાએ આપઘાત કરી લીધો છે. સરથાણાના MD પાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. સરથાણાના કોમ્યુનીટી હોલ પાસે એમ.ડી. પાર્કમાં રહેતા રાકેશભાઈ કિકાણી ફર્નિચરનો વેપાર કરે છે. તેમની 14 વર્ષીય પુત્રી ગ્રીષ્મા ધો. 9માં અભ્યાસ કરતી હતી. પુત્રી ગ્રીષ્માએ ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાં ટુંકી સારવાર બાદ ગ્રીષ્માનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ હોસ્પિટલ દોડી તપાસ શરૂ કરી હતી. ગ્રીષ્મા બહેનપણીના ઘરે સાથે મોબાઈલ લઈને જવું હતું. માતાએ ફોનની ના પાડતા તેણીને માઠુ લાગી આવ્યું હતું અને આપઘાન કરી લીધો હતો.

આપણે મોબાઈલ વગર રહી શકતા નથી. જો મોબાઈલ લાંબા સમય સુધી ન દેખાય તો લોકો પરેશાન થઈ જાય છે અને ઓફિસ કે માર્કેટમાં આવતી વખતે મોબાઈલ ઘરમાં જ રહી જાય તો વ્યક્તિ અધૂરાપણું અનુભવવા લાગે છે.

મોબાઈલના આ વ્યસનને ‘નોમોફોબિયા’ કહેવાય છે જેનો અર્થ છે ‘નો મોબાઈલ ફોબિયા’, એટલે કે મોબાઈલ ન હોવાનો ડર. પરંતુ આ સમસ્યા માનસિક વિકાર છે કે નહીં તે હજુ સુધી સાબિત થયું નથી. પરંતુ તે મોબાઈલ વ્યસન હેઠળ આવે છે જે પીડિતના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. ધીમે ધીમે તેની અસર સંબંધો પર પણ પડવા લાગે છે.

અહેવાલો સૂચવે છે કે ભારતમાં 4 માંથી 3 લોકો વધુ કે ઓછા પ્રમાણમાં નોમોફોબિયાથી પીડાય છે. તેમાંથી કેટલાકે સ્વીકાર્યું કે તેઓ ઈન્ટરનેટ આઉટેજ, મોબાઈલ ખોવાઈ જવા, બેટરી ખતમ થઈ જવા વગેરેને કારણે ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરે છે.

નોમોફોબિયાથી પીડિત વ્યક્તિની સારવાર મનોરોગ ચિકિત્સા અને મગજને અસર કરતી દવાઓ બંનેથી કરી શકાય છે. આ સમસ્યાનું નિદાન કરવા માટે, જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર તકનીક વધુ લોકપ્રિય છે. આ સિસ્ટમ હેઠળ, મનોચિકિત્સક દર્દીના નકારાત્મક અને અતાર્કિક વિચારોની પેટર્નનું વિશ્લેષણ કરે છે, જેના કારણે તેનું વર્તન દુર્ભાવનાપૂર્ણ અથવા અસામાન્ય બની ગયું છે. તે દર્દીની વિચારવાની વિવિધ રીતોને ઓળખે છે અને તેમને તર્કસંગત અને વાસ્તવિક વિચારોથી બદલવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ડૉક્ટરની સલાહ લીધા પછી, હતાશ દર્દીઓ પણ ચિંતા અને ભય વિરોધી દવાઓનો ઉપયોગ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget