શોધખોળ કરો

કોરોનાની ચોથી લહેર પણ આવશે, BA 2.2 વેરિયન્ટથી ભારતને કેટલો ખતરો, જાણો દેશમાં ક્યાં નોંધાયા કેસ

કોરોનાની એક નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. BA 2.2 વેરિયન્ટ એશિયા અને યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.

કોરોના વાયરસના નવા કેસો ઘટી રહ્યા છે પરંતુ લાખો લોકોનો ભોગ લેનાર આ ખતરનાક વાયરસનો પ્રકોપ સંપૂર્ણપણે અટક્યો નથી. ઓમિક્રોન એ  કોરોનાના અત્યાર સુધીના સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે.  ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.

બેશક ઓમિક્રોન હવે શાંત થઈ ગયો છે, પરંતુ કેટલાક સબવેરિયન્ટ્સ ઉભરી રહ્યા છે, જેના કારણે ઘણા દેશોમાં નવા કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ   BA.2નું હાલ  અનૌપચારિક  રીતે 'BA 2.2' નામ આપવામાં આવ્યું છે.એશિયા અને યુરોપના  ઘણા દેશો તેના કેસ પણ નોધાઇ રહ્યાં છે.

વિશ્વભરમાં નવા કોવિડ વેરિઅન્ટ્સ પર નજર રાખતા સંશોધકો અને નિષ્ણાતોએ BA 2.2 ને કોરોના વાયરસના અન્ય તમામ પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ર ગણાવ્યો છે. આ પ્રકારે ઈંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે, જેના કારણે નવા કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોંગકોંગમાં નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

શું નવા વેરિયન્ટની એન્ટ્રી ભારતમાં થઇ ચૂકી છે?
ભારતમાં પણ ઓમિક્રોનના આ સબ વેરિયન્ટની એટ્રી થઇ ચૂકી છે. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર અને લદ્દાખ તેમજ પુડુચેરીમાં ત્રણ કેસ નોંધાયા છે. નિષ્ણાતના મત મુજબ કોરોનાના આ નવા વેરિયન્ટથી નોન વેક્સિનેટ લોકો અને પહેલાથી ગંભીર બીમારીથી પીડાતા લોકો તેમજ વૃદ્ધ લોકોને વધુ જોખમ છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના 2,075 નવા કેસ નોંધાયા હતા અને 71 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,30,07,841 મામલા સામે આવી ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 3196 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 26,240 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,15,479 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 181, 27,11,675 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 15,34,444 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget