શોધખોળ કરો

કોરોનાની ચોથી લહેર પણ આવશે, BA 2.2 વેરિયન્ટથી ભારતને કેટલો ખતરો, જાણો દેશમાં ક્યાં નોંધાયા કેસ

કોરોનાની એક નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. BA 2.2 વેરિયન્ટ એશિયા અને યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.

કોરોના વાયરસના નવા કેસો ઘટી રહ્યા છે પરંતુ લાખો લોકોનો ભોગ લેનાર આ ખતરનાક વાયરસનો પ્રકોપ સંપૂર્ણપણે અટક્યો નથી. ઓમિક્રોન એ  કોરોનાના અત્યાર સુધીના સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે.  ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.

બેશક ઓમિક્રોન હવે શાંત થઈ ગયો છે, પરંતુ કેટલાક સબવેરિયન્ટ્સ ઉભરી રહ્યા છે, જેના કારણે ઘણા દેશોમાં નવા કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ   BA.2નું હાલ  અનૌપચારિક  રીતે 'BA 2.2' નામ આપવામાં આવ્યું છે.એશિયા અને યુરોપના  ઘણા દેશો તેના કેસ પણ નોધાઇ રહ્યાં છે.

વિશ્વભરમાં નવા કોવિડ વેરિઅન્ટ્સ પર નજર રાખતા સંશોધકો અને નિષ્ણાતોએ BA 2.2 ને કોરોના વાયરસના અન્ય તમામ પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ર ગણાવ્યો છે. આ પ્રકારે ઈંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે, જેના કારણે નવા કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોંગકોંગમાં નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે.

શું નવા વેરિયન્ટની એન્ટ્રી ભારતમાં થઇ ચૂકી છે?
ભારતમાં પણ ઓમિક્રોનના આ સબ વેરિયન્ટની એટ્રી થઇ ચૂકી છે. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર અને લદ્દાખ તેમજ પુડુચેરીમાં ત્રણ કેસ નોંધાયા છે. નિષ્ણાતના મત મુજબ કોરોનાના આ નવા વેરિયન્ટથી નોન વેક્સિનેટ લોકો અને પહેલાથી ગંભીર બીમારીથી પીડાતા લોકો તેમજ વૃદ્ધ લોકોને વધુ જોખમ છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના 2,075 નવા કેસ નોંધાયા હતા અને 71 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,30,07,841 મામલા સામે આવી ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 3196 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 26,240 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,15,479 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 181, 27,11,675 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 15,34,444 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Embed widget