શોધખોળ કરો

રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર સહિત આ લોકો માટે શરૂ થયા પ્રકોશન ડોઝ, બીજા ડોઝના આટલા દિવસ બાદ લઇ શકાશે

રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષ ઉપરના કોમોરબીડિટી ધરાવતા વડીલોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે. હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને કોમોરબીડ સિનિયર પ્રિકોશનરી ડોઝ સીટીઝનને આપવામાં આવી રહ્યા છે

રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષ ઉપરના કોમોરબીડિટી ધરાવતા વડીલોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે.
હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને કોમોરબીડ સિનિયર પ્રિકોશનરી ડોઝ સીટીઝનને આપવામાં આવી રહ્યા છે. બીજા ડોઝને 39 સપ્તાહ પૂર્ણ થયા હશે તેમને આ પ્રિકોશન ડોઝ  આપવામાં આવી રહ્યા છે. ..,રાજ્યમાં 6.24 લાખ હેલ્થ વર્કર, 3.19 લાખ ફ્રન્ટ લાઈન વર્કર મળી કુલ 6.40 લાખ લોકો પ્રિકોશનરી ડોઝ મળવાપાત્ર  છે.

60 વર્ષ થી ઉપરના કોમોડિટી ધરાવતા 37 હજાર લોકો પ્રિકોશનરી ડોઝ મળવાપાત્ર છે. વેકસીનેશન સેન્ટર પર જઈ સીધા રસી લઈ શકાશે.
કોવિન પર નહિ કરવું પડે નવું રજિસ્ટ્રેશન. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ પ્રિકોશન ડોઝ માટે  રસીકરણ થઈ રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રસીકરણ મહાઅભિયાનની સમીક્ષા  કરી. આરોગ્ય મંત્રીની હાજરીમાં સોલા સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર તેમજ ડોક્ટર્સને precaution ડોઝ  અપાયો.

સમીક્ષા બાદ ઋષિકેશ પટેલનું નિવેદન

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાના કેસો ચોક્કસ વધ્યા છે પરંતુ પણ રસીકરણ ના કારણે હોસ્પિટલાઈઝેશન ઘટ્યું છે.લોકોએ  પેનિક થવાની જરૂર નથી,  કેસો ઝડપથી વધશે, પણ ઝડપથી ઘટશે એવો ટ્રેન્ડ દુનિયાએ જોયો છે .રાજકીય, સામાજિક, ધાર્મિક મેળાવડાથી દૂર રહેવું તેમજ કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરીને ચોક્કસ વાયરસના સંક્રમણથી બચી શકાશે”

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

શમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.

કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.

ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો ડિજિટલ માધ્યમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે.

ટોપ સ્ટોરી

જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
8મું પગાર પંચ મોડું લાગુ થશે તો આ કર્મચારીઓને 3.45 લાખ રૂપિયાનું નુકસાન થશે
8મું પગાર પંચ મોડું લાગુ થશે તો આ કર્મચારીઓને 3.45 લાખ રૂપિયાનું નુકસાન થશે
અચાનક કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ? US ફેડના નિર્ણયથી ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં મોટો ભૂકંપ
અચાનક કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ? US ફેડના નિર્ણયથી ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં મોટો ભૂકંપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget