શોધખોળ કરો

વડોદરામાં બે દિવસ રહેશે પાણીકાપ, 10 લાખથી વધુ નાગરિકોને નહી મળે પાણી

પાણીકાપના કારણે 10 લાખથી વધુ નાગરિકોને 2 દિવસ પાણી મળશે નહીં. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે.

વડોદરામાં 5 અને 6 ઓગસ્ટે પાણીકાપ રહેશે. પાણીકાપના કારણે 10 લાખથી વધુ નાગરિકોને 2 દિવસ પાણી મળશે નહીં. એરપોર્ટ બૂસ્ટર, કારેલીબાગ, બકરાવાડીમાં 2 દિવસ પાણીકાપ રહેશે. આજવા, વારસીયા, નવલખી, દરજીપુરા, ફતેપુરા, નવી ધરતી, સાધનાનગર, નોર્થ હરણી, સમા, સયાજીબાગ, જેલરોડ, લાલબાગ ટાંકી વિસ્તારમાં પાણીકાપ રહેશે.

મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની ફીડર લાઈનને નવી ફીડર લાઈન સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.આ પાણીકાપની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચેના બૂસ્ટર અને ટાંકીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે.

7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, આ જરૂરી પાણીકાપ 5 ઓગસ્ટના રોજ સવારના પાણી વિતરણ બાદ શરૂ થશે. આ શટડાઉનની અસર હેઠળ 5 ઓગસ્ટની સાંજે અને 6 ઓગસ્ટના સવારે પાણી વિતરણ બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે. આ શટડાઉનની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. આ અંગે પાણી પુરવઠા અધિકારી જતીન બધેકાએ જણાવ્યું હતું કે, 'અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ 5 અને 6 ઓગસ્ટ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. આ કામગીરી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનિવાર્ય છે. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને આગોતરા પાણીનો સંગ્રહ કરવાની અને આ કામગીરીમાં સહયોગ આપવાની વિનંતી કરી છે.

બીજી તરફ નર્મદા સરદાર સરોવર બંધમાં પાણીની આવક ઘટતાં જળ સપાટીમાં પણ ઘટાડો થયો હતો. નર્મદા ડેમની જળ સપાટી 132.00 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં જળસપાટીમાં 0.5 મીટરનો ઘટાડો થયો હતો. ડેમના વધુ 5 ગેટ બંધ કરાયા હતા. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થતાં નદી કાંઠાનાં લોકોને રાહત મળી હતી.                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget