શોધખોળ કરો

Weather Update Live: ગુજરાતમાં આવશે ગાત્રો થીજવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ, જાણો હવામાન વિભાગની ભૂક્કા કાઢી નાંખતી આગાહી

હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે... જેથી ઠંડીથી આંશિક રાહત મળશે.

LIVE

Key Events
Weather Update Live: ગુજરાતમાં આવશે ગાત્રો થીજવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ, જાણો હવામાન વિભાગની ભૂક્કા કાઢી નાંખતી આગાહી

Background

રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો છે, જોકે ધ્રુજાવનારી શીતલહેર યથાવત છે. હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. જેથી ઠંડીથી  આંશિક રાહત મળશે.. જો કે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં નોંધાયું 3.8 ડિગ્રી તાપમાન... તો અમરેલી અને કેશોદમાં 8-8 ડિગ્રી તાપમાન નોંધાયું.. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં ઠંડા પવનની ગતિ તેજ રહી... પ્રતિ કિમી 15 થી 20ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો. જો કે, અમદાાવદમાં પણ ઠંડીથી થોડી રાહત મળશે. રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો.. જોકે ધ્રુજાવનારી શીતલહેર યથાવત..

14:26 PM (IST)  •  19 Jan 2023

ગુજરાતમાં બે દિવસ વધશે ઠંડી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. 48 કલાક તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. આગામી બે દિવસ બાદ ઠંડી વધશે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન માં ઘટાડો થતા ઠંડી સામાન્ય વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

12:02 PM (IST)  •  19 Jan 2023

આ રાજ્યોમાં કોલ્ડવેવની સંભાવના

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે અને તે પછી તે ઘટશે.

11:59 AM (IST)  •  19 Jan 2023

તાપમાનમાં ક્યારે થશે વધારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 જાન્યુઆરીએ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને તે પછી આગામી 3 દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ગુરુવારે (જાન્યુઆરી 19), ઉત્તર રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિ પ્રવર્તશે.

11:58 AM (IST)  •  19 Jan 2023

આ રાજ્યોમાં ઠંડી વચ્ચે વરસાદની આગાહી

પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જાન્યુઆરીએ પણ દૂરના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં જ્યારે 24 જાન્યુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

11:57 AM (IST)  •  19 Jan 2023

ઠંડી વચ્ચે વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget