શોધખોળ કરો

Delhi Services Bill: લોકસભામાં રજૂ થયેલ દિલ્લી સર્વિસ બિલ આખરે શું છે. AAPનો કેમ છે વિરોધ

લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, સંસદમાં રજૂ કરાયેલું આ સૌથી અલોકતાંત્રિક, ગેરકાયદેસર દસ્તાવેજ છે.

Delhi Services Bill: દિલ્હી પર કોણ શાસન કરશે, તે બિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. જાણો શું છે બિલના મુખ્ય મુદ્દા અને શા માટે આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે.

દિલ્હી પર કોણ રાજ કરે તે પ્રશ્ન આજનો નથી, બહુ લાંબા સમયથી આ સવાલ નિરૂતર છે. તાજેતરના દિવસોમાં આને લઈને ઘણો હોબાળો થયો છે. દિલ્હીના શાસનને લઈને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે ઘણી ખેંચતાણ ચાલી રહી છે. આ મામલો કોર્ટમાં પણ ગયો, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. હવે આ મામલાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે, જે  લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું

દિલ્લી સર્વિસ બિલ શું છે

સંસદમાં આ બિલ પાસ થવાનો અર્થ એ થશે કે, દિલ્હીમાં વહીવટી સેવાઓ, અધિકારીઓની બદલી વગેરેના અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. 19 મેના રોજ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે દિલ્હીમાં કોણ શાસન કરશે, હવે આ જ વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

આ બિલમાં, નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે દિલ્હી સરકારમાં ફરજ બજાવતા તમામ ગ્રુપ-A અધિકારીઓ (IAS) અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ સિવિલ સર્વિસિસ (DANICS)ની ટ્રાન્સફર પોસ્ટિંગની ભલામણ કરશે. . દિલ્હીના મુખ્યમંત્રી આ ઓથોરિટીના હોદ્દેદાર અધ્યક્ષ રહેશે. તેમાં મુખ્યમંત્રી ઉપરાંત દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવ પણ ભાગ લેશે.       

આ ઓથોરિટીના તમામ નિર્ણયો બહુમતીના આધારે લેવામાં આવશે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (L-G) ઓથોરિટીના સૂચનો અનુસાર જ નિર્ણય લેશે. ઓથોરિટીના તમામ સૂચનો સભ્ય સચિવ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.

જો કે, ઓથોરિટી તરફથી મળેલા સૂચનો છતાં, LG ગ્રુપ-A અધિકારીઓને લગતા જરૂરી દસ્તાવેજો માંગી શકે છે અને જો કોઈ મતભેદ હશે તો લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.

 AAP કેમ વિરોધમાં 

દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP)નું કહેવું છે કે, આ બિલ દિલ્હીના લોકો સાથે 'છેતરપિંડી' છે અને તેથી તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે.આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ બિલ સુપ્રીમ કોર્ટ અને દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે જેમણે અરવિંદ કેજરીવાલને ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર, જે લોકો દ્વારા ચૂંટાયેલા નથી અને ઉપરથી તેમના પર લાદવામાં આવ્યા છે, તેમની પાસે તમામ સત્તા છે. લેફ્ટનન્ટ ગવર્નરના માધ્યમથી કેન્દ્ર સરકાર દિલ્હીમાં ચાલી રહેલા કામ પર નજર રાખશે. આ કોર્ટની તિરસ્કાર છે

આ પણ વાંચો

Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી

Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?

Haryana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget