શોધખોળ કરો

Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

જુલાઇમાં ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાત સહિતના રાજ્યોમાં કેવું હવામાન રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જાણીએ ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં જુલાઇ કરતાં ઓછો વરસાદ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જુલાઇમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 13 ટકા વધુ વરસાદ વરસ્યો છે. 

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં આગામી 2 ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ રહેશે તેવો અનુમાન હવમાન વિભાગે વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, તથા આણંદ અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ વરસાદ ઓછો રહેશે અને  તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનો હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યો છે.                 

 વર્તમાન હવામાન સ્થિતિની વાત કરીએ તો હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દરિયામાં કરંટની સંભાવનાને લઈને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે વરસાદનું અનુમાન છે.                      

રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ  વરસાદ વરસી ચૂક્યો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યના સાત તાલુકામાં  10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યમાં  17.78 ઈંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે જુન મહિનામાં 21.25 ઈંચ વરસાદ વરસ્યો હતો.                                 

રાજ્યમાં આ વર્ષે વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 158 લોકોએ  જીવ ગુમાવ્યાં છે. 58 લોકોના તણાઈ જવાથી મોત થયા છે. પૂર-વાવાઝોડાની સ્થિતિમાં 21 હજાર જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget