શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશમાં કયા પાંચ રાજ્યમાં કોરોનાથી હજુ સુધી નથી થયું એકપણ મોત? જાણો વિગત
મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ મિઝોરમ અને લદ્દાખ(કેન્દ્ર શાસિત પ્રદેશ) એવાં રાજ્યો છે, જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી.
![દેશમાં કયા પાંચ રાજ્યમાં કોરોનાથી હજુ સુધી નથી થયું એકપણ મોત? જાણો વિગત witch five state no one died from covid-19 in India દેશમાં કયા પાંચ રાજ્યમાં કોરોનાથી હજુ સુધી નથી થયું એકપણ મોત? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/19235701/covid-rate.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં હાલ, કોરોનાના કુલ કેસ 11 લાખને પાર થઈ ગયા છે અને દેશમાં 27 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં એવા પાંચ રાજ્ય છે, જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ પાંચ રાજ્યોની વાત કરીએ તો મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ મિઝોરમ અને લદ્દાખ(કેન્દ્ર શાસિત પ્રદેશ)નો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે મૃત્યદર 2.45 ટકા થઈ ગયો છે. દેશમાં મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કાલે દેશનો રિકવરી રેટ 62.68 ટકા હતો. દેશમાં હાલ, કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડું, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)