શોધખોળ કરો

4 Day Working Rule: સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ, 3 દિવસ આરામ, 200 કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય! 

યુકેની 200 કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ તેમના 200 કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપશે.

એક તરફ ભારત અને દુનિયામાં અઠવાડિયામાં 70 થી 90 કલાક કામ કરવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, યુકેની 200 કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ તેમના 200 કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપશે અને આ માટે તેઓ કામમાં કોઈ કાપ મૂકશે નહીં. ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે આ 200 કંપનીઓમાં કુલ 5,000 થી વધુ લોકો કામ કરે છે. આમાંની મોટાભાગની કંપનીઓ ચેરિટી, માર્કેટિંગ અને ટેક્નોલોજી કંપનીઓ છે.


4 દિવસની કાર્ય પદ્ધતિને સમર્થન કરનારાઓ માને છે કે 5 દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. તે સમયે કર્મચારીઓને આટલો તણાવ સહન કરવો પડતો ન હતો અને કામના સ્થળે પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી ન હતી. હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને ઘણો આરામ મળશે અને તેઓ તેમના કામમાં પણ ખુશ જણાશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે કામ પણ કરશે. આ કારણે કંપનીઓની ઉત્પાદકતામાં વધુ સુધારો જોવા મળી શકે છે.

4 ડે વર્કકલ્ચર 

ધ ગાર્ડિયનના અહેવાલમાં જો રાઈલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 50% વધુ ફ્રી સમય સાથે, ચાર દિવસ સુધી કામ કરવાથી લોકોને વધુ આરામ મળશે અને તેઓને પરિવાર માટે વધુ સમય મળશે. સેંકડો બ્રિટિશ કંપનીઓ અને એક સ્થાનિક કાઉન્સિલે પહેલેથી જ બતાવ્યું છે કે, પગારમાં ઘટાડો કર્યા વિના ચાર દિવસનું અઠવાડિયું કર્મચારીઓ અને કંપનીઓ બંને માટે ફાયદાકારક હોઈ શકે છે.


માર્કેટિંગ, મીડિયા અને જાહેરાત કંપનીઓ આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે, જેમાંથી 30 કંપનીઓએ આ નીતિ અપનાવી છે. આ પછી મેનેજમેન્ટ સેક્ટરમાં 29 ચેરિટી સંસ્થાઓ, 24 ટેક કંપનીઓ અને 22 કંપનીઓ છે. કાયમી ચાર-દિવસીય કાર્ય સપ્તાહના સમર્થકો દલીલ છે કે 4 ડે વર્કકલ્ચરથી કર્મચારીઓની પ્રોડક્ટીવિટીમાં સુધારો થશે અને તેનાથી કર્મચારીઓ આર્કષાશે અને ત્યાં જ રહેશે.  

આગામી પાંચ વર્ષમાં ચાર દિવસનું વર્ક કલ્ચર સામાન્ય બની જશે

સ્પાર્ક માર્કેટ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલ સંશોધન દર્શાવે છે કે 18 થી 34 વર્ષની વયના લગભગ 78% બ્રિટન માને છે કે આગામી પાંચ વર્ષમાં ચાર દિવસનું વર્ક કલ્ચર સામાન્ય બની જશે. જો કે, એમેઝોન અને જેપી મોર્ગન ચેઝ જેવી કંપનીઓ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ વ્યક્તિગત રીતે કામ કરવા દબાણ કરે છે. ભારતમાં પણ, કેટલાક જાણીતા કોર્પોરેટ નેતાઓ લાંબા સમય સુધી કામના કલાકોની હિમાયત કરી રહ્યા છે, જેના કારણે ચર્ચા અને ઘણી ટીકા થઈ છે. 

શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
ભરશિયાળે માવઠું પડશે: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
ભરશિયાળે માવઠું પડશે: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
ભરશિયાળે માવઠું પડશે: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
ભરશિયાળે માવઠું પડશે: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Embed widget