શોધખોળ કરો

Baba Vanga Predictions: વિયેતનામમાં પૂર અને શ્રીલંકામાં તબાહી! 2025 માં બાબા વાંગાની આ ભવિષ્યવાણી સાચી પડી

Baba Vanga prediction 2025: ઇથોપિયામાં 12,000 વર્ષ જૂનો જ્વાળામુખી ફાટ્યો અને સાયક્લોન 'દિત્વવા'નો કહેર: 2025 ના અંતમાં વિનાશના સંકેતો જોઈ દુનિયા ચિંતિત.

Baba Vanga prediction 2025: વિશ્વપ્રખ્યાત ભવિષ્યવેત્તા બાબા વાંગાની આગાહીઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તેમણે વર્ષ 2025 ના અંત ભાગમાં વિશ્વમાં મોટી ઉથલપાથલ અને કુદરતી આફતોની આગાહી કરી હતી. વર્તમાન સમયમાં વિયેતનામમાં આવેલા ભયાનક પૂર, શ્રીલંકામાં ચક્રવાતનો વિનાશ અને ઇથોપિયામાં સદીઓ પછી જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ આ આગાહીને સમર્થન આપતી હોય તેવું લાગી રહ્યું છે. બદલાતું હવામાન અને ભૌગોલિક અસ્થિરતા જોઈને લોકોમાં ભયનો માહોલ છે. શું 2026 માં માનવજાત પર મોટું સંકટ આવશે? જાણો બાબા વાંગાએ શું કહ્યું હતું.

2025 ના અંતમાં કુદરતનો કોપ

શું બાબા વાંગાની ભવિષ્યવાણીઓ હકીકત બની રહી છે? અમે આ દાવો નથી કરતા, પરંતુ હાલની પરિસ્થિતિઓ કંઈક એવો જ ઈશારો કરી રહી છે. બાબા વાંગાએ વર્ષ 2025 અને 2026 ની આસપાસ વિશ્વવ્યાપી વિનાશના સંકેતો આપ્યા હતા. હાલમાં એશિયાઈ દેશોની સ્થિતિ જોઈએ તો, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને શ્રીલંકા કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને શ્રીલંકામાં ત્રાટકેલા ચક્રવાત 'દિત્વવા' (Ditwah) એ અત્યાર સુધીમાં 153 લોકોનો ભોગ લીધો છે અને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

ઇથોપિયાનો જ્વાળામુખી અને ભારત પર અસર

બાબા વાંગાએ પૃથ્વી પર મોટી ભૌગોલિક ઘટનાની આગાહી કરી હતી. આ સંદર્ભમાં 23 November ના રોજ ઇથોપિયામાં બનેલી ઘટના ચોંકાવનારી છે. અહીં 12,000 વર્ષથી શાંત પડેલો એક જ્વાળામુખી અચાનક ફાટ્યો છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની અસર ભારત સુધી પણ વર્તાઈ હોવાના અહેવાલો છે. આ ઘટનાઓ પર્યાવરણીય અસંતુલન અને આવનારા ખતરાની નિશાની માનવામાં આવે છે.

કોણ હતા બાબા વાંગા?

બલ્ગેરિયાના વતની બાબા વાંગાનો જન્મ 1911 માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે એક તોફાનમાં તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, પરંતુ બદલામાં તેમને ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ મળી હોવાનું મનાય છે. 1996 માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ભૂતકાળમાં તેમણે અમેરિકામાં 9/11 ના આતંકી હુમલા, સોવિયેત યુનિયનના વિઘટન અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ જેવી સચોટ આગાહીઓ કરી હતી, જે સાચી પડી હતી.

વર્ષ 2026 માટે શું છે દાવો? (AI અને યુદ્ધ)

બાબા વાંગાની ડાયરીમાં વર્ષ 2026 માટે પણ ચોંકાવનારી વાતો લખેલી છે.

વૈશ્વિક સંઘર્ષ: તેમણે અનેક ખંડોમાં ફેલાયેલા યુદ્ધની આગાહી કરી છે, જેને લોકો ત્રીજા વિશ્વયુદ્ધ (World War 3) ના ભણકારા તરીકે જોઈ રહ્યા છે.

AI નું પ્રભુત્વ: વાંગા મુજબ, 2026 સુધીમાં Artificial Intelligence (AI) એટલું શક્તિશાળી થઈ જશે કે તે મનુષ્યોના બદલે નિર્ણયો લેવા માંડશે. ઉદ્યોગોમાં આવનારા આ મોટા ફેરફારો સામાન્ય માણસનું જીવન બદલી નાખશે.

એલિયન્સ સાથે સંપર્ક: સૌથી વિચિત્ર આગાહી એ છે કે 2026 માં મનુષ્યોનો સામનો અવકાશમાં એલિયન્સ (Aliens) સાથે થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Advertisement

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget