શોધખોળ કરો

અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની સ્થાપના, PM મોદીએ શું મોકલ્યો સંદેશો, જાણો વિગત

દુબઈ: UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં હજારો હિન્દુઓ હાજર રહ્યાં હતા. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરી રહી છે.

દુબઈ: UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં હજારો હિન્દુઓ હાજર રહ્યાં હતા. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરી રહી છે. અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની સ્થાપના, PM મોદીએ શું મોકલ્યો સંદેશો, જાણો વિગત સંસ્થાના આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી મહારાજે મુખ્ય પૂજા સ્થળ પર પવિત્ર ઈંટ મુકી અને 4 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ અવસર પર UAEમાં ભારતીય રાજદુત નવદીપ પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્રને વાંચ્યો હતો. જેમાં આ પહેલ માટે UAEને અભિનંદન આપ્યા હતા. અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરની સ્થાપના, PM મોદીએ શું મોકલ્યો સંદેશો, જાણો વિગત નવદીત પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયો તરફથી મારા મિત્ર અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનને શુભકામનાઓ આપવી મારું સૌભાગ્ય છે. જ્યારે આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે તે સાર્વત્રિક માનવ અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતીક હશે. આ મંદિર ‘वसुधैव कुटुंबकम’ ના વૈદિક મુલ્યોનું પ્રતીક છે. વડાપ્રધાને આગળ લખ્યું હતું કે, આ મંદિર UAEમાં વસેલા 33 લાખ ભારતીય અને અન્ય સંસ્કૃતિના લોકો માટે પ્રેરણાસ્ત્રોત હશે. ઉલ્લેખનીય છે કે અબુધાબી સરકારે આ મંદિરના નિર્માણની મંજૂરી 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ UAEની મુસાફરી દરમિયાન આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget