શોધખોળ કરો

યુક્રેન વિમાન દુર્ઘટનાઃ ઇરાને બ્રિટિશ રાજદૂતની કરી ધરપકડ, લોકોને ભડકાવવાનો લાગ્યો આરોપ

બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

તેહરાનઃ બ્રિટનના રાજદૂતની શનિવારે ઇરાનના તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમના આરોપ છે કે તે સરકારી વિરોધી પ્રદર્શનમાં સામેલ થયા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડ્યા બાદ ઇરાનમાં તમામ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઇરાનનો આરોપ છે કે તેમણે ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા. આ દરમિયાન આ શોક સભા વિરોધ પ્રદર્શનમાં બદલાઇ ગઇ હતી. દૂતાવાસમાં પાછા ફરતી વખતે તેઓ એક સલૂનમાં વાળ કપાવવા રોકાઇ ગયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં ઇન્ટરનેશનલ દબાણના કારણે તેમને મુક્ત કરી દેવાયા હતા. ઇરાનના એક ન્યૂઝપેપરે ધરપકડ બાદ રાજદૂતની ફોટો પણ ટ્વિટ કર્યો હતો. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રાજદૂત રોબ મકાયરે અટકાયતમાં લીધા બાદ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ પ્રકારના આધાર અને વ્યાખ્યા વિના તેહરાનમાં અમારા રાજદૂતની અટકાયત કરવી ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ છે. મંત્રીએ ઇરાનને ચેતવણી આપી હતી કે તેમણે વાતચીત મારફતે દબાણને ઓછો કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. નોંધનીય છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ઇરાનના સુપ્રીમ લીડર નેતા આયતુલ્લા અલી ખામનેઇના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  પણ પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Advertisement

વિડિઓઝ

Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Rajkot News: 'તગડો પગાર મળે છે લાંચ ન આપવી': રાજકોટમાં લાંચ ન આપવી તેવા અધિકારીએ લગાવ્યા પોસ્ટર
Vadodara news : વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં ફરી થયો હોબાળો
Surat news: ભાવનગરમાં પાટીદાર દંપતી પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા
Modasa Fire Tragedy: મોડાસા-અમદાવાદ રોડ પર બની કરુણ ઘટના, 3 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Embed widget