શોધખોળ કરો

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરતાં કહ્યું- હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું...

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે.

Imran Khan Pakistan Elections: ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકાર તેમને જેલમાં ધકેલીને ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે જો તેઓ બહાર રહેશે તો  તેમની પાર્ટી વધુ મજબૂત બનશે. ઈમરાને દાવો કર્યો હતો કે પીટીઆઈ આજે પણ ચૂંટણી જીતવા સક્ષમ છે.

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. ઈન્ટરનેશનલ મેગેઝિન 'ધ ઈન્ડિપેન્ડન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને પોતાની સરખામણી નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા ઈતિહાસના મહાન નેતાઓ સાથે કરી હતી. પાકિસ્તાનમાં 9 મેની હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાન પોતે સેંકડો આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમને દરરોજ કોર્ટમાં હાજર થવું પડે છે.

હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું: ઈમરાન ખાન 

ઈન્ટરવ્યુમાં ઈમરાને કહ્યું, 'મને ખબર છે કે તેઓ મને ફરીથી જેલમાં નાખશે. તેમાં બિલકુલ સમય લાગશે નહીં કારણ કે તેમને ડર છે કે જો હું બહાર રહીશ તો મારી પાર્ટી ખૂબ જ મજબૂત બની જશે. તેથી જ અમને જેલમાં નાખીને ચૂંટણી લડવાથી રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ઇમરાને કહ્યું, "તેઓ જેટલા અમને દબાવવાનો પ્રયાસ કરશે, પીટીઆઈને તેટલું જ સમર્થન મળશે." તેમણે કહ્યું કે તેમનો કોઈ સ્વાર્થ નથી અને તેઓ નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા જેવા નેતાઓના પગલે ચાલશે.

ગાંધીજી અને મંડેલા સાથે સરખામણી

ઈમરાન ખાને કહ્યું, 'હું રાજનીતિમાં કરિયર બનાવવા નથી આવ્યો. હું કોઈને રાજનીતિમાં કારકિર્દી બનાવવાની સલાહ આપતો નથી. રાજકારણ એ સૌથી ખરાબ કારકિર્દી છે. રાજકારણનો એક હેતુ હોય છે. નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી, ઝીણા જેવા લોકો આઝાદી માટે લડ્યા. તે નિઃસ્વાર્થ સેવક છે. તેથી જ તેઓ મને પ્રેરણા આપે છે. તેઓને ક્યારેય સત્તા જોઈતી નહોતી. તેઓ એક ધ્યેય માટે લડ્યા. ઈમરાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે પીટીઆઈ જીતશે.

ઈમરાન વિરુદ્ધ 170 કેસ દાખલ

વર્તમાન શહેબાઝ સરકારે ગયા વર્ષે સત્તામાંથી બહાર થયા બાદ ઈમરાન વિરુદ્ધ અનેક કેસ નોંધ્યા છે. ભ્રષ્ટાચાર, હત્યા, હુમલો, રાજદ્રોહ અને આતંકવાદના મામલામાં PTI ચીફ વિરુદ્ધ લગભગ 170 કેસ નોંધાયેલા છે. જો કે, ઈમરાનની પાર્ટી આરોપ લગાવી રહી છે કે આ તમામ રાજકીય રીતે પ્રેરિત છે અને આ આરોપો માત્ર ઈમરાનને સત્તામાં પાછા આવતા રોકવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget