શોધખોળ કરો

30 સપ્ટેમ્બર સુધી ખત્મ થઈ જશે કોરોના વાયરસ, સિંગાપુરના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના ખાત્માને લઈ દરરોજ નવા-નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કોઈના મુજબ આ ક્યારેય ખત્મ ન થાય તેવી બીમારી છે. જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે આગામી વર્ષ સુધીમાં હળવું પડી જશે. રાજસ્થાન પત્રિકાના અહેવાલ અનુસાર, સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે 30 સપ્ટેમ્બર બાદ બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. સિંગાપુર યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનની એક ટીમે આ બાબતે અધ્યયન કર્યું છે. તેમણે મૈથેમેટિકલ મોડલિંગના માધ્યમથી તારીખની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આગામી 4 મહિનામાં બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. સિંગાપુરના વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં કોરોના વાયરસના ખાત્માની તારીખનું આંકલન 7 મેથી કર્યું છે. આ સિવાય અન્ય દેશોએ પણ વાયરસના સંક્રમણને સંપૂર્ણ રીતે ખત્મ થવાને લઈને ભવિષ્યવાણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈટલીમાં 24 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. જ્યારે અમેરિકામાં 11 નવેમ્બર સુધી અને સિંગાપુરમાં 27 ઓક્ટોબર સુધી કોરોના વાયરસ ખત્મ થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget