શોધખોળ કરો

30 સપ્ટેમ્બર સુધી ખત્મ થઈ જશે કોરોના વાયરસ, સિંગાપુરના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના ખાત્માને લઈ દરરોજ નવા-નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કોઈના મુજબ આ ક્યારેય ખત્મ ન થાય તેવી બીમારી છે. જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે આગામી વર્ષ સુધીમાં હળવું પડી જશે. રાજસ્થાન પત્રિકાના અહેવાલ અનુસાર, સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે 30 સપ્ટેમ્બર બાદ બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. સિંગાપુર યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનની એક ટીમે આ બાબતે અધ્યયન કર્યું છે. તેમણે મૈથેમેટિકલ મોડલિંગના માધ્યમથી તારીખની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આગામી 4 મહિનામાં બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. સિંગાપુરના વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં કોરોના વાયરસના ખાત્માની તારીખનું આંકલન 7 મેથી કર્યું છે. આ સિવાય અન્ય દેશોએ પણ વાયરસના સંક્રમણને સંપૂર્ણ રીતે ખત્મ થવાને લઈને ભવિષ્યવાણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈટલીમાં 24 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. જ્યારે અમેરિકામાં 11 નવેમ્બર સુધી અને સિંગાપુરમાં 27 ઓક્ટોબર સુધી કોરોના વાયરસ ખત્મ થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget