શોધખોળ કરો

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Israel Attack On Hezbollah: ઇઝરાયેલ તેના દુશ્મનો પર કહેર બનીને તૂટી પડ્યું છે અને તે એક પછી એક તેના દુશ્મનોને સાફ કરી રહ્યું છે. તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ લડાઈ હજુ ચાલુ રહેશે.

Israel Attack On Hezbollah: હિઝબોલ્લાહના વડા હસન નસરલ્લાહના મૃત્યુ પછી પણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનો ગુસ્સો હજુ શાંત થયો નથી. ઇઝરાયેલ સતત જોરદાર હુમલાઓ ચાલુ રાખ્યા છે. એક પછી એક હિઝબોલ્લાહના કમાન્ડરોને ઠાર કરી રહ્યું છે. આજે સોમવારે (30 સપ્ટેમ્બર) જ ઇઝરાયેલે હમાસની લેબેનોન શાખાના કમાન્ડર ફતેહ શેરિફને ઠાર માર્યો.

હવે આવી સ્થિતિમાં સવાલ ઉઠે છે કે એક તરફ દુનિયાને ગ્રાઉન્ડ વોર શરૂ થવાનો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ ઇઝરાયેલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે એકવાર ફરી સંકેત આપ્યા છે કે તે હુમલાઓ પર આ રીતે બ્રેક નહીં લગાવે. ઇઝરાયેલી દૂતાવાસ મિશનના ડેપ્યુટી ચીફ ફેરેસ સએબે એબીપી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. જેમાં તેમણે ઇઝરાયેલના ઇરાદાઓને જાહેર કર્યા.

ઇઝરાયેલનો પ્લાન શું છે?

તેમણે કહ્યું, "હું ઓપરેશનલ વિગતોમાં નહીં જાઉં, પરંતુ હા ઇઝરાયેલ હિઝબોલ્લાહના નિયંત્રણ વાળા વિસ્તારોને મુક્ત કરાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. યુનિટ 8200 એક વિશેષ એકમ છે જેને અમે ઘણા વર્ષોમાં બનાવ્યું છે અને તે અનેક પ્રકારના ઓપરેશનો અંજામ આપે છે." વળી નસરલ્લાહનો મૃતદેહ મળવા અંગે ફેરેસે કહ્યું, "ઈરાનના મીડિયાએ પણ આની પુષ્ટિ કરી દીધી છે કે તેનો મૃતદેહ મળી ગયો છે."

ક્યારે અટકશે ઇઝરાયેલનું એક્શન?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘણા દેશોને ચિંતા છે કે આનાથી જમીની યુદ્ધની સ્થિતિ પેદા થઈ શકે છે, શું આને રોકવું જોઈએ? આ પર તેમણે કહ્યું, "આ ત્યારે જ શક્ય છે જ્યારે લેબેનોનની સત્તાવાર સેના અને તેની ફોર્સ હિઝબોલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરે અને સાથે જ જો ઈરાન જવાબદારીથી કામ કરે અને હિઝબોલ્લાહને હથિયારોની આપૂર્તિ બંધ કરી દે. નહીં તો ઇઝરાયેલ નહીં અટકે, કારણ કે અમે અમારા લોકોને તેમના કબજામાંથી મુક્ત કરાવવા માંગીએ છીએ."

હિઝબોલ્લાહની ધમકી પર ઇઝરાયેલે શું કહ્યું?

ફેરેસ સએબે કહ્યું, "અમે જાણીએ છીએ કે ખતરો હજુ ખતમ થયો નથી અને હિઝબોલ્લાહ એક મોટું અને જૂનું સંગઠન છે, પરંતુ જો ઉત્તરને મુક્ત કરાવવા અને અમારા લોકોને મુક્ત કરાવવા માટે અમે જે કર્યું છે, તેનાથી વધુ કંઈક કરવાની જરૂર હશે તો ઇઝરાયેલ આ કરશે."

આ પણ વાંચોઃ

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget