શોધખોળ કરો

Imran Khan : ઈમરાન ખાને રંગ બદલ્યો, અચનાક મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ખાને ભારપૂર્વક જણાવ્યું હતું હતું કે, જો બંને પાડોશી દેશો એકબીજા સાથે વ્યાપાર પુન:સ્થાપિત કરે છે તો બંનેને શું આર્થિક લાભ થઈ શકે તેને લઈને પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

Pakistan-India Relation: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જોકે ઈમરાન ખાને આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યા છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, તે પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં છે ત્યાં સુધી આમ થવાની કોઈ શક્યતા નથી. 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ખાને ભારપૂર્વક જણાવ્યું હતું હતું કે, જો બંને પાડોશી દેશો એકબીજા સાથે વ્યાપાર પુન:સ્થાપિત કરે છે તો બંનેને શું આર્થિક લાભ થઈ શકે તેને લઈને પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ઈમરાન ખાને (70) સોમવારે બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. 

ઈમરાને કહ્યું હતું કે, જો બંને દેશો વચ્ચેના સંબંધો સારા થશે તો બંનેને ઘણો લાભ થઈ શકે છે.  પરંતુ તેમણે કહ્યું કતું કે, કાશ્મીર મુદ્દો માર્ગમાં મુખ્ય અવરોધ છે. ઈમરાને કહ્યું, "મારા મતે આ શક્ય છે, પરંતુ ભારતમાં ભાજપ સરકાર ખૂબ જ કટ્ટરપંથી છે અને તે આ મુદ્દે  રાષ્ટ્રવાદી અભિગમ ધરાવે છે. આ ખુબ નિરાશાજનક છે કારણ કે તમારી પાસે (સમાધાન માટે) કોઈ વિકલ્પ જ નથી. કારણ કે એકવાર રાષ્ટ્રવાદનું આ જિન બોટલની બહાર આવી જશે તો તેને ફરી પાછુ નાખવું ખુબ જ મુશ્કેલ છે. 

પાકિસ્તાને જ ખરાબ કર્યા સંબંધો 

ઈમરાન ખાન ભારત સાથે મધુર સંબંધોની વાત કરી રહ્યા છે, પરંતુ બંને દેશોના સંબંધો બગાડવાનો શ્રેય ખાનને જ જાય છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ, ભારત સરકારે કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી નાખ્યો હતો. એ જ મહિને પાકિસ્તાને ઔપચારિક રીતે ભારત સાથેના સંબંધો તોડવાની શરૂઆત કરી હતી. ઈમરાને ખાને કહ્યું હતું કે, અમે અફઘાનિસ્તાન, ઈરાન અને ચીન સહિત પાકિસ્તાનના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે બંને દેશો વચ્ચે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે ફરી એકવાર શીતયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થાય. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુદ્ધો થયા છે અને દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે.

ઈમરાને ભારતના બે મોઢે વખાણ કરેલા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના ભારોભાર વખાણ કર્યા હતાં. ઈમરાન ખાને શાહબાઝ સરકારને ઘેરવા માટે ભારતના વખાણ કરતા કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન સાથે જ આઝાદ થયા હતાં પણ ભારતની વિદેશનીતિમાં મોટો ફરક છે. તેમણે ભારતીય વિદેશનીતિનું ઉદાહરણ આપતા પાકિસ્તાનની વર્તમાન સરકારને ગુલામ ગણાવી હતી. ઈમરાન ખાને પાર્ટીની લોંગ માર્ચને વીડિયો લિંકન માધ્યમથી સંબોધતા આમ કહ્યું હતું. પાકિસ્તાન તહરીક--ઈન્સાફ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું  હતું કે, ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેના પર કોઈનું પણ દબાણ નથી. આપણે ભારત પાસેથી શિખવાની જરૂર છે. ભારત ક્વાડમાં અમેરિકાની સાથે જરૂર છે તેમ છતાંયે તે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે.  ગત એપ્રિલ મહિનામાં જ ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતાં. ત્યારથી તેઓ સતત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા બદલ અનેકવાર જાહેરમાં ભારતના બે મોઢે વખાણ કરી ચુક્યા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget