શોધખોળ કરો

પાકિસ્તાનમાં સત્તાપલટાનું કાઉન્ટડાઉન શરૂ! ...તો ઈમરાન ખાનની ખુરશી જશે તે નક્કી

સૂત્રોના ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા રાજીનામું આપી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આર્મી ચીફે ઈમરાન ખાનને OIC કોન્ફરન્સ બાદ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે.

પાકિસ્તાનમાં બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા રાજીનામું આપી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઈમરાન ખાનને OIC કોન્ફરન્સ બાદ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. ઈમરાન માટે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જ્યારથી 24 સાંસદોએ ઈમરાન ખાન સરકાર સામ બળવો કર્યો છે ત્યારથી તેમની ખુરશી ખતરામાં આવી ગઈ છે.

એટલું જ નહીં ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી દળોએ પણ મોરચો ખોલ્યો છે. વિપક્ષી દળો અવિશ્વાસની દરખાસ્ત પર વહેલા મતદાનની માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઈમરાન 28મી માર્ચે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરે છે કે પછી વચ્ચેનો માર્ગ અપનાવીને રાજીનામું આપીને બીજા કોઈને વડાપ્રધાન બનાવે છે. પાકિસ્તાનમાં સત્તાના આંકડાઓ પર નજર કરીએ તો પહેલા ઈમરાનને 176 સાંસદોનું સમર્થન હતું, પરંતુ 24 સાંસદોએ બળવો પોકારતા હવે માત્ર 152 સાંસદો ઈમરાન સરકારની સાથે ઉભા છે. એટલે કે 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન બહુમતના 172ના આંકડાથી ઘણા પાછળ છે.

અહેવાલો અનુસાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની કોન્ફરન્સ પૂરી થયા બાદ ઈમરાનને પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી છોડવા માટે કહેવામાં આવ્યું છે. બે દિવસીય OIC સંમેલન આજથી શરૂ થયું છે અને બુધવારે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે શું શુક્રવારે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થાય તે પહેલા જ ઈમરાન ખાનને ખુરશી પદ પરથી દૂર કરવામાં આવશે? તમને જણાવી દઈએ કે એ વાત કોઈથી છુપાયેલી નથી કે પાકિસ્તાનની ગાદી પર કોઈ વ્યક્તિ ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તેની સેના ઈચ્છે.

સેનાએ લઈ લીધો છે નિર્ણય

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જનરલ બાજવા અને સેનાના ત્રણ વરિષ્ઠ લેફ્ટનન્ટ જનરલોની બેઠકમાં ઈમરાનના રાજકીય ભાવિ પર નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. બધાએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ઈમરાનને વધુ સમય આપવો યોગ્ય નથી. એવું પણ કહેવાય છે કે પૂર્વ આર્મી ચીફ રાહિલ શરીફ ઈમરાનના બચાવ માટે જનરલ બાજવાને મળ્યા હતા, પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લોબિંગની અસર થઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget