શોધખોળ કરો

રશિયા-યૂક્રેન યુદ્ધની વચ્ચે ભારતને ફાયદો, આ 9 દેશોમાં વધશે ભારતનો ઘઉંનો વેપાર, નિકાસની 'બ્લૂપ્રિન્ટ' બનાવી

આફ્રિકન દેશો ઇજિપ્ત તરફથી ભારતના ઘઉંને પોતાને ત્યાં મંજૂરી અપાયા બાદ હવે ભારતે બીજા દેશોમાં પણ ઘઉં નિકાસ કરવાની સંભાવનાઓ શરૂ કરી દીધી છે. 

નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં અનાજ અને ખોરાકનુ સંકટ પેદા થઇ ગયુ છે. આ કડીમાં હવે ભારત આગળ આવીને કામ કરી રહ્યું છે. રશિયા અને યૂક્રેન દુનિયામાં ઘઉંની નિકાસના મામલામાં અગ્રણી દેશો છે, પરંતુ હાલમાં બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલતુ હોવાથી દુનિયાને ઘઉં ક્યાંથી ખરીદવા એ મોટો પડકાર બની ગયો છે. આવામાં તમામ દેશો ભારત પાસે સમાધાન ઇચ્છી રહ્યાં છે. 

9 દેશોમાં પોતાની ટીમ મોકલશે એપીડા -
આફ્રિકન દેશો ઇજિપ્ત તરફથી ભારતના ઘઉંને પોતાને ત્યાં મંજૂરી અપાયા બાદ હવે ભારતે બીજા દેશોમાં પણ ઘઉં નિકાસ કરવાની સંભાવનાઓ શરૂ કરી દીધી છે. 

આ સિલસિલામાં વાણિજ્ય મંત્રાલય અંતર્ગત કામ કરનારી સંસ્થા કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિર્યાત વિકાસ પ્રાધિકરણ ( APEDA) જલદી 9 દેશોમાં પોતાનુ એક વેપાર પ્રતિનિધિમંડળ મોકવલા જઇ રહ્યું છે, જેથી આ દેશોમાં ભારત તરફથી ઘઉં નિકાસ કરવાની સંભાવનાઓને જાણી શકાય. આ દેશોમાં મોરોક્કો, ટ્યૂનીશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, વિયેતનામ, તુર્કી, અલ્ઝીરિયા અને લેબનાન સામલે છે.  

રશિયા અને યૂક્રેનના કારણે ઉભા થયેલા વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખી ભારત પોતાની ફરજ નિભાવવા તૈયાર છે. પેદા થયેલી ઘઉંની માંગની વચ્ચે આ વર્ષે ( 2022 - 23 દરમિયાન કુલ 1 કરોડ ટન ઘઉંની નિકાસનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. એપીડાના ચેરમેન એમ અંગમુથુ અનુસાર, એકલા ઇજિપ્તના 30 લાખ ટન ઘઉંની નિકાસનુ લક્ષ્ય રાખ્યુ છે. 

ખરેખરમાં 2020-21 સુધી દુનિયાભરમાંથી થઇ રહેલા ઘઉંના વેપારમાં ભારતનો ભાગ બહુજ ઓછો હતો, ગયા વર્ષે પોતાની ભાગીદાર વધારતા ભારતે 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જેની કિંમત લગભગ 2 બિલિયન અમેરિકન ડૉલર હતી, જોકે આમાંથી 50 ટકા ઘઉં માત્ર બાંગ્લાદેશને નિકાસ કરવામા આવ્યા હતા. 

આ પણ વાંચો........ 

ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”

Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ

ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર

કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ

ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget