શોધખોળ કરો

પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો

એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કોરોનાનો કેર સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે, એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે. કોરોનાના કારણે પાકિસ્તાનમાં કરાચીમાં 20 ફેબ્રુઆરીથી લઇને 9 એપ્રિલ સુધી એટલે કે 49 દિવસો સુધી 3265 લાશો કબ્રસ્તાનમાં પહોંચી છે. આ ખુલાસો શહેરના વહીવટી તંત્રના આંકડાઓમાં થયો છે. જોકે, આને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી કે આ મોત કોરોનાના કારણે થઇ છે કે કુદરતી રીતે. કરાચી શહેરમાં કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, કરાચી મેટ્રૉપોલિટન કૉર્પોરેશન અનુસાર છેલ્લા 49 દિવસોમાં 181 મૃતદેહો સી-1 કબ્રસ્તાનમાં, 4 મૃતદેહો હાઝી મોરીદ ગોઠ કબ્રસ્તાનમાં, 76 યાસીનાબાદ કબ્રસ્તાનમાં, 273 સખી હસન કબ્રસ્તાનમાં, 30 લાશો નૂર કબ્રસ્તાનમાં, 681 લાશો મોહમ્મદ શાહ કબ્રસ્તાનમાં, 59 લાશો ધાસદર બાબા કબ્રસ્તાનમાં અને 430 કબ્રસ્તાન સિદ્દીકાબાદ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો આ જ રીતે પશ્ચિમી શહેરમાં 155 લાશો સલીમાબાદ કબ્રસ્તાનમાં, 140 લાશો અલ-ફતેહ કબ્રસ્તાનમાં, 19 ગાઝિયાબાદ કબ્રસ્તાનમાં, 54 લાશો જન્નાતુલ બાકી કબ્રસ્તાનમાં, 31 લાશો ગુલશન એ જિયા કબ્રસ્તાનમાં, 5 લાશો યાકુબાબાદ કબ્રસ્તાનમાં, 44 લાશો ગુલશન એ બહાર કબ્રસ્તાનમાં, 91 લાશો ઇબ્રાહિમ અલી ભાઇ કબ્રસ્તાનમાં, 25 લાશો તોહારની ગોઠમાં અને 79 લાશો મચ્છ ગોઠમાં દફનાવવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો પૂર્વી શહેરમાં 128 લાશો મંગોઠ કબ્રસ્તાનમાં અને 14 કબ્રસ્તાનમાં પીઇસીએચએસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. માલિર કબ્રસ્તાનમાંમાં 93 લાશો, 160 લાશો મોડલ કોનોલીમાં, 5 લાશો કોલોની ગેટ કબ્રસ્તાનમાં, 15 લાશો હૈદરશાહ કબ્રસ્તાનમાં, 2 માસૂમ શાહ કબ્રસ્તાનમાં, 49 લાશો માલોમાદાદ રાબી ગોઠ કબ્રસ્તાનમાં અને 62 ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. કોરાંગીમાં 190 લાશો ચક્રગોઠ કબ્રસ્તાનમાં, 15 કોરાંગી કબ્રસ્તાનમાં અને 152 અજીમપુરા કબ્રસ્તાનમાંમાં દફનાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં કોરોનાનો કેર છે, અને કરાંચીમાં વધુ પ્રમાણમાં મોતો થઇ હોઇ શકે છે. જોકે હજુ આંકડા સામે આવ્યા નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget