શોધખોળ કરો

પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો

એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કોરોનાનો કેર સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે, એક બાજુ આર્થિક મોરચે અને બીજી બાજુ કોરોના સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની વધુ એક દયનીય છબી બહાર આવી છે. રિપોર્ટ છે કે પાકિસ્તાનમાં કબ્રસ્તાનમાં લાશોના ઢગલાં થઇ ગયા છે. કોરોનાના કારણે પાકિસ્તાનમાં કરાચીમાં 20 ફેબ્રુઆરીથી લઇને 9 એપ્રિલ સુધી એટલે કે 49 દિવસો સુધી 3265 લાશો કબ્રસ્તાનમાં પહોંચી છે. આ ખુલાસો શહેરના વહીવટી તંત્રના આંકડાઓમાં થયો છે. જોકે, આને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી કે આ મોત કોરોનાના કારણે થઇ છે કે કુદરતી રીતે. કરાચી શહેરમાં કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, કરાચી મેટ્રૉપોલિટન કૉર્પોરેશન અનુસાર છેલ્લા 49 દિવસોમાં 181 મૃતદેહો સી-1 કબ્રસ્તાનમાં, 4 મૃતદેહો હાઝી મોરીદ ગોઠ કબ્રસ્તાનમાં, 76 યાસીનાબાદ કબ્રસ્તાનમાં, 273 સખી હસન કબ્રસ્તાનમાં, 30 લાશો નૂર કબ્રસ્તાનમાં, 681 લાશો મોહમ્મદ શાહ કબ્રસ્તાનમાં, 59 લાશો ધાસદર બાબા કબ્રસ્તાનમાં અને 430 કબ્રસ્તાન સિદ્દીકાબાદ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો આ જ રીતે પશ્ચિમી શહેરમાં 155 લાશો સલીમાબાદ કબ્રસ્તાનમાં, 140 લાશો અલ-ફતેહ કબ્રસ્તાનમાં, 19 ગાઝિયાબાદ કબ્રસ્તાનમાં, 54 લાશો જન્નાતુલ બાકી કબ્રસ્તાનમાં, 31 લાશો ગુલશન એ જિયા કબ્રસ્તાનમાં, 5 લાશો યાકુબાબાદ કબ્રસ્તાનમાં, 44 લાશો ગુલશન એ બહાર કબ્રસ્તાનમાં, 91 લાશો ઇબ્રાહિમ અલી ભાઇ કબ્રસ્તાનમાં, 25 લાશો તોહારની ગોઠમાં અને 79 લાશો મચ્છ ગોઠમાં દફનાવવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનમાં કોરોનાનો કેર, 49 દિવસમાં કબ્રસ્તાનમાં પહોંચી 3265 લાશો પૂર્વી શહેરમાં 128 લાશો મંગોઠ કબ્રસ્તાનમાં અને 14 કબ્રસ્તાનમાં પીઇસીએચએસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. માલિર કબ્રસ્તાનમાંમાં 93 લાશો, 160 લાશો મોડલ કોનોલીમાં, 5 લાશો કોલોની ગેટ કબ્રસ્તાનમાં, 15 લાશો હૈદરશાહ કબ્રસ્તાનમાં, 2 માસૂમ શાહ કબ્રસ્તાનમાં, 49 લાશો માલોમાદાદ રાબી ગોઠ કબ્રસ્તાનમાં અને 62 ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. કોરાંગીમાં 190 લાશો ચક્રગોઠ કબ્રસ્તાનમાં, 15 કોરાંગી કબ્રસ્તાનમાં અને 152 અજીમપુરા કબ્રસ્તાનમાંમાં દફનાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં કોરોનાનો કેર છે, અને કરાંચીમાં વધુ પ્રમાણમાં મોતો થઇ હોઇ શકે છે. જોકે હજુ આંકડા સામે આવ્યા નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget