શોધખોળ કરો

Coronavirus અમેરિકામાં બન્યો ખતરનાક, ચીન કરતાં વધારે થયા મોત, જાણો વિગતે

વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં જ 175067 લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે.વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે.

વોશિંગ્ટનઃ કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. અમેરિકા પણ તેની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાના કારણે અમેરિકામાં ચીનથી પણ વધારે મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3400ને પાર કરી ગઈ છે, જ્યારે ચીનમાં 3309 લોકો COVID-19થી મોતને ભેટ્યા છે. વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં જ 175067 લોકો કોરોનાથી સંક્રમિત થયેલા છે. ચીનના વુહાનથી ડિસેમ્બર 2019થી આ મહામારી ફેલાવાની શરૂઆત થઈ હતી, જેની ઝપેટમાં અત્યાર સુધીમાં 180થી વધારે દેશો આવી ગયા છે. અમેરિકામાં કોરોનાની સૌથી વધુ અસર ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહી છે. ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું, હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં આપણે બધાએ એક રહેવાનું છે. ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા હેલ્થકેર વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી અત્યાર સુધી ઈટાલીમાં સૌથી વધુ મોત થયા છે. અહીં મૃતકોનો આંકડો 12,000ને વટાવી ગયો છે. જ્યારે 1,05,792 લોકો સંક્રમિત છે. કોરોનાથી ઈટાલી બાદ સ્પેનમાં સૌથી વધારે લોકોના મોત થયા છે. અહીંયા કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા આશરે 94,417 છે. વિશ્વભરમાં આશરે 8,28,00 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 41,261 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 1613 મામલા સામે આવ્યા છે. જેમાંથી 35 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Exclusive: 'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાબુઓને બૂચ વાગવાનું નક્કી?Hun To Bolish | હું તો બોલીશ | જાતિ આધારિત જનગણનાથી જીત કોની?Gujarat Congress | ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ! | ક્યા MLAનું નામ આવ્યું ચર્ચામાં ?Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
Exclusive: 'ગુનાના સ્થળે પહોંચ્યા હતા વકીલ,નેતા અને આચાર્યના માણસો...', ABP ન્યૂઝના 'ઓપરેશન RG કર'માં મોટો ખુલાસો
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
ABP Operation RG Kar: 'મૃતદેહનો ખોટો ઉપયોગ, અવાજ ઉઠાવવા પર ટ્રાન્સફર...', કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં 10 મોટા ખુલાસા
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
આંકલાવ શહેર ભાજપમાં ભડકો, એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
Kolkata Rape Murder Case: જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા પહેલાં તે રાત્રે શું-શું થયું હતું? CBI તપાસમાં થયા મોટા ખુલાસા
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર
Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Garuda Puran શું વ્યક્તિના મૃત્યુ બાદ આત્મા પાછો પરિવાર પાસે આવે છે? જાણો શું કહે છે ગરુડ પુરાણ
છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ
છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ
MP Crime: 'રાત્રે ઘરે કેમ નથી આવ્યા?' પત્નીના પ્રશ્નથી નારાજ પતિ બન્યો હૈવાન, દીવાસળી ફેંકીને લગાવી આગ
MP Crime: 'રાત્રે ઘરે કેમ નથી આવ્યા?' પત્નીના પ્રશ્નથી નારાજ પતિ બન્યો હૈવાન, દીવાસળી ફેંકીને લગાવી આગ
Embed widget