શોધખોળ કરો

નવા અભ્યાસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો? કોરોનાનાં લક્ષણ કેટલા દિવસે દેખાય છે?

હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

સમગ્ર દુનિયામાં કોરોનાને હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની વેક્સીનને શોધવા વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યાં છે હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. જોકે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં કોરોનાની વેક્સીન માર્કેટમાં આવી જશે ત્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો વર્તાવાનો સમયગાળો 5 દિવસ નહીં પરંતુ 8 દિવસ લાંબો હોય છે તેવું એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે. કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા ત્યાર બાદ કોરોનાના લક્ષણો વરતાવાનો સમયગાળો પાંચ દિવસ નહીં પરંતુ અંદાજે 8 દિવસ લાંબો હોઈ શકે છે તેમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લક્ષણો ચેપ લાગ્યાના 5 દિવસમાં કોરોનાની અસર જોવા મળે છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઈઝ પર આધારિત હતો. જ્યારે હાલના અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે તમામ વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે. નવા અભ્યાસમાં કોરોનાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએથી કોરોના વાયરલ ફેલાય તે વુહાનમાંથી રવાના થયેલા લોકોની ઓળખ કરીને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેની પર બાજ નજર રાખવામાં આવી હતી.
કોરોનાના ચેપને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કોરોનાનો ચેપના લક્ષણો વર્તાવાનો અંદાજીત 8 દિવસ જણાયો છે જ્યારે 10 ટકા દર્દીઓમાં આ સમયગાળો 15 દિવસનો જણાયો હતો. આ તારણોને આધારે આરોગ્યા વિભાગના કર્મચારીઓ 14 દિવસના ક્વોરોન્ટાઈન માટેનો આગ્રહ રાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget