શોધખોળ કરો

આ દેશના પ્રધાનમંત્રીએ સપ્તાહમાં ચાર દિવસ કામ કરવાની આપી મંજૂરી, કહ્યું- લોકો ત્રણ દિવસ ફરીને અર્થતંત્રને કરશે મજબૂત

ફેસબુક લાઇવ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું, લોકોએ અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા ભાર આપવાનું સૂચન કર્યુ છે.

ઓકલેન્ડઃ કોરોના વાયરસના વિશ્વભરના ઘણા દેશોએ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનના કારણે દેશોની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ ઉભું થયું હતું. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને પ્રવાસનને વેગ આપવા અને કર્મચારીઓના કામ તથા જીવનમાં સંતુલન જાળવી રાખવા અઠવાડિયામાં ચાર દિવસ કામવાનું સૂચન કર્યુ છે. તેમણે કહ્યું, આ પ્રકારે લોકો ત્રણ દિવસ ફરવા નીકળશે અને તેથી અર્થતંત્રને વેગ મળશે. ફેસબુક લાઇવ વીડિયોમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાએ કહ્યું, લોકોએ અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા ઘરેલુ પર્યટનને પ્રોત્સાહિત કરવા ભાર આપવાનું સૂચન કર્યુ છે. લોકોને ફરવાની છૂટ આરવી જોઈએ. અર્ડર્ને કહ્યું કે, જ્યાં સુધી વિદેશી નાગરિકોમાં દેશમાં આવવા પર પ્રતિબંધ છે ત્યાં સુધી ઘરેલુ પર્યટને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સ્થિતિમાં દેશના નાગરિકોએ તેમનો મહત્તમ સમય પરિવાર સાથે ફરવામાં પસાર કરવો જોઈએ. તેમણે કહ્યું, લોકોએ મને કહ્યું કે જો પ્રોફેશનલ લાઈફમાં થોડી છૂટ મળે તો તેઓ વધારે ઘરેલુ યાત્રા કરી શકે છે. લોકડાઉનના કારણે પ્રવાસન ક્ષેત્રને ઘણું નુકસાન થયું છે. આપણે તમામ કોવિડ-19થી ઘણું બધુ શીખ્યા છીએ. ઘરેથી કામ કરવાની આદતે આપણા જીવનમાં મોટો બદલાવ લાવવાનું કામ કર્યુ છે. મેં ઘણા લોકોને એવું સૂચન આપતાં સાભળ્યા છે તે ચાર દિવસ જ કામ માટે નક્કી થવા જોઈએ. જોકે આ કંપની અને ત્યાં કામ કરતાં કર્મચારીઓ વચ્ચેની વાત છે, પરંતુ હું કહીશ કે જો કોઈ કંપની આમ કરશે તો તેના પર વિચાર કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, જો કોઈ કંપની તેના કર્મચારીઓ માટે કામના ચાર દિવસ રાખશે તો કર્મચારી ત્રણ દિવસમાં ક્યાંક ફરવા જઈ શકશે. જેનાથી દેશના ડૂબતા પર્યટન ક્ષેત્રને ઉગરવામાં ઘણી મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget