શોધખોળ કરો

Omicron XBB : કોરોના ફરી મચાવશે હાહાકાર, ચીનમાં 1 સપ્તાહમાં નોંધાશે 6 કરોડ કેસ

ઝોંગ નાનશાનના જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોનાની નવી લહેર આવી શકે છે. કોરોનાવાયરસ-ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ ચીનમાં ફેલાઈ રહ્યું છે.

Omicron XBB Variant China: કોરોના વાયરસે મચાવેલા હાહાકારમાંથી દુનિયા માંડ માંડ બહાર આવી છે અને હાશકારો અનુંભવ્યો છે ત્યાં ફરી એક મોટી આફત દુનિયાના માથે ઝળુંબવા લાગી છે. ચીન સૌથી પહેલા કોરોના વાયરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો હતો. હવે ફરી એકવાર હાહાકાર મચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનના ટોચના શ્વસન નિષ્ણાત ઝોંગ નાનશને ગુઆંગડોંગ પ્રાંતના ગુઆંગઝોઉમાં ચાલી રહેલા 2023 ગ્રેટર બે એરિયા સાયન્સ ફોરમમાં આ અંગે ચેતવણી આપી છે. 

ઝોંગ નાનશાનના જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોનાની નવી લહેર આવી શકે છે. કોરોનાવાયરસ-ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ ચીનમાં ફેલાઈ રહ્યું છે, તેના વેવને કારણે, જૂનના અંત સુધીમાં દર અઠવાડિયે ચીનમાં કોરોનાના 6 કરોડથી વધુ કેસ નોંધાઈ શકે છે. Zhong Nanshanનું કહેવું છે કે, તેમનો દેશ કોવિડના નવા પ્રકારનો સામનો કરવા માટે 2 નવી રસીઓ પર કામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે XBB ઓમિક્રોનનું એક પ્રકાર છે.

ચીનમાં દર અઠવાડિયે 4 કરોડ કેસ આવશે!

ચીનના નિષ્ણાતો પહેલાથી જ એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં કોરોનાની નાની લહેરનો અંદાજ લગાવી રહ્યા હતા. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મે મહિનાના અંત સુધીમાં ચીનમાં નવા કોવિડ વેરિઅન્ટને કારણે દર અઠવાડિયે લગભગ 40 મિલિયન કેસ આવશે. ત્યાર બાદ જૂનમાં કેસ તેની પીક પર હશે. અગાઉ 2020માં જ્યારે કોરોના સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મિલિટરી હોસ્પિટલ અને લેબની મુલાકાત લીધી હતી અને વેક્સીનનો પ્રોગ્રેસ રિપોર્ટ લીધો હતો. તેમની સરકારે સમગ્ર ચીનમાં ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી.

વિશ્વમાં 7 મિલિયન લોકો માર્યા ગયા હતા

કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાનથી સામે આવ્યો હતો, ત્યારપછી આ મહામારીએ વિશ્વમાં લગભગ 70 લાખ લોકોના જીવ લીધા હતા. તેને 30 જાન્યુઆરી 2020 ના રોજ વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ રોગચાળાને કારણે સૌથી વધુ લોકોના મોત અમેરિકામાં થયા છે.

Health: શું ક્યારેય પણ નાબૂદ નહિ થઇ શકે કોરોના વાયરસ, જાણો ICMRના ડોક્ટરે શું મત કર્યો રજૂ

આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ દુનિયામાંથી કોરોના ક્યારે સંપૂર્ણપણે નાબૂદ થશે ?

આખું વિશ્વ લગભગ સાડા ત્રણ વર્ષથી કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. આ રોગચાળાએ સમગ્ર વિશ્વના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આર્થિક રીતે પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. દુનિયાભરમાં કરોડો લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે અને કેટલા લાખ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે. જેનો સાચો ડેટા હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ, લોકો રાહ જોઈ રહ્યા છે કે આ રોગનો સંપૂર્ણ અંત ક્યારે આવશે? આ સવાલનો જવાબ આપતાં હેલ્થ એક્સપર્ટ કહે છે કે કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય, પરંતુ તે ઓછું કે વધુ હોઈ શકે છે. પરંતુ તે ઝડપથી જ સમાપ્ત થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget