શોધખોળ કરો

પાકિસ્તાનના PM બન્યા પહેલા શહબાઝ શરીફે ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, જાણો શું કહ્યું ?

સોમવારે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે, જ્યારે ઈમરાન ખાનને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ નેશનલ એસેમ્બલી ફરીથી મળશે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પહેલા જ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શહબાઝ શરીફને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદના સમાધાન થવા સુધી શક્ય નથી. શહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે. 

તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે, જ્યારે ઈમરાન ખાનને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ નેશનલ એસેમ્બલી ફરીથી મળશે. શહબાઝ શરીફ સંયુક્ત વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર છે. માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના છે. અહીં, ઈમરાન ખાનની વિદાય બાદ પીટીઆઈ તરફથી શાહ મહેમૂદ કુરેશી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.

નોંધપાત્ર વાત એ છે કે, દેશના 22માં વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે અને તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. તેમણે 18 ઓગસ્ટ 2018ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 10 એપ્રિલ 2022 સુધી 1,332 દિવસનો હતો.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને ત્રણ વર્ષ, સાત મહિના અને 23 દિવસ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, જે મહિનામાં લગભગ 43 મહિના અને 23 દિવસ થાય છે. વર્તમાન ગૃહની મુદત ઓગસ્ટ 2023 સુધી છે.

ARY ન્યૂઝના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શહબાઝ શરીફને દેશના વિપક્ષી દળોએ પસંદ કર્યા છે. પાકિસ્તનમાં સોમવારે નવા વડાપ્રધાન હશે. રવિવારે વહેલી સવારે નેશનલ એસેમ્બલીમાં  અવિશ્વાસ મત દ્વારા ઈમરાન ખાનને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ નેશનલ એસેમ્બલી સ્થગિત  કરવામાં આવી હતી.  નવા વડાપ્રધાનની પસંદગી કરવા માટે સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીની મેરેથોન કાર્યવાહી રવિવારે વહેલી મોકૂફ રાખવામાં આવી હતી, જે  સોમવારે બપોરે 2 વાગ્યે ફરીથી શરૂ થશે. 

શાહબાઝ શરીફ, જેઓ ઈમરાન ખાનની હકાલપટ્ટી પછી પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે, તે ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે, જેમણે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન ત્રણ વાર સેવા આપી હતી. અને આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી, PML-N - ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ - વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget