શોધખોળ કરો

ઉરી હુમલા બાદ પાકિસ્તાનને ઝટકો, રશિયાએ રદ કરી સંયુક્ત લશ્કરી કવાયત

નવી દિલ્લી: કશ્મીરના ઉરીમાં આતંકવાદી હુમલા બાદ રશિયાએ પાકિસ્તાન સાથેની જોઈન્ટ મિલિટરી એક્સેરસાઈઝ રદ કરી છે. રશિયાનો આ નિર્ણય ભારત માટે ડિપ્લોમેટિક ફાયદો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પાકિસ્તાનને એકલું પાડી દેવાનો નિર્ણય લઈ લીધો છે. ભારત સરકારને આતંકવાદ સામે લડવાના પ્રયત્નોમાં રશિયા પોતાનું સમર્થન ચાલુ રાખશે. રશિયાએ ઉરી હુમલામાં શહીદ થનાર જવાનોના પરિવારને સાંત્વના આપી છે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી છે. જમ્મુ-કશ્મીરના ઉરીમાં ચાર આતંકવાદીઓ દ્વારા સેનાને કેમ્પ પર હુમલાના એક દિવસ બાદ રશિયાએ આ નિર્ણય લીધો છે. આ હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને પાકિસ્તાન વચ્ચે ‘Druzhba-2016’ નામની એક ટેક્ટિકલ એક્સરસાઈઝ કરવાના હતા. જે 24 ઓક્ટોબર 2016ના રોજ રાત્તુના ચેરાટમાં થવાની હતી. ઈસ્લામાબાદ તરફથી આ અંગે લીલી ઝંડી મળતા ભારતની એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીએ રશિયાને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે મોસ્કોએ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોઈંટ મિલિટ્રી ડ્રીલ કરતા પહેલા નવી દિલ્લીની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવી જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
ઝિપલાઇન દ્વારા નદી પાર કરી રહી હતી મહિલા, ત્યારે જ પાણીમાંથી અચાનક મગરે કર્યો હુમલો, ખૌફનાક Video વાયરલ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
શું ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે? જો દુનિયા 2 ભાગમાં વહેંચાઈ, તો કોણ કોનો સાથ આપશે? સમજો નવું વૈશ્વિક સમીકરણ
શું ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે? જો દુનિયા 2 ભાગમાં વહેંચાઈ, તો કોણ કોનો સાથ આપશે? સમજો નવું વૈશ્વિક સમીકરણ

વિડિઓઝ

Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
Embed widget