શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાએ આપી પરમાણુ યુદ્ધની ચેતવણી, વિદેશ મંત્રીએ કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ મહાવિશાનકારી હશે

Russia Ukraine Crisis: રશિયાએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. બીજી તરફ બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત બાદ પણ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ યુદ્ધમાં ન તો રશિયા અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. હાલમાં રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ પરમાણુ હુમલાની ધમકી આપી છે.

શું કહ્યું રશિયાના વિદેશ મંત્રીએ

રશિયાએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે. તેમણે કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ પરમાણુ હુમલો હશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ક્રિમિયા રશિયાનો ભાગ છે. ક્રિમીઆ વિશે કોઈ શંકા ન કરો.

રશિયાના રાજદૂતે શું કહ્યું 

  • રશિયન રાજદૂતે કહ્યું કે અમે જે હુમલા કરી રહ્યા છીએ તે માત્ર અને માત્ર સૈન્ય ઠેકાણાઓ, રહેણાંક વિસ્તારો પર છે અને યુક્રેનના લોકો પર નહીં. પરંતુ એક હુમલા સિવાય જે ગઈ કાલે કોના ટીવી ટાવર પર કરવામાં આવ્યો હતો અને તે પણ અગાઉથી જ કહેવામાં આવ્યું હતું.  
  • રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની ભારત સાથેની S-400 મિસાઈલ ડીલ પર કોઈ અસર નહીં થાય અને ન તો રક્ષા સોદામાં ભાગીદાર ભારત સાથે રશિયાનો વેપાર પહેલાની જેમ ચાલુ રહેશે.
  • રાજદૂતે કહ્યું કે હવે અમને આક્રમક જાહેર કરવામાં આવી રહ્યા છે, અમને કહેવામાં આવી રહ્યું છે કે અમે યુદ્ધમાં છીએ, જ્યારે યુક્રેનમાં છેલ્લા 8 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું, ખાસ કરીને ડોનબાસ વિસ્તારમાં, ત્યારે કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
  • રાજદૂતે કહ્યું કે અમે કોશિશ કરી રહ્યા છીએ કે રશિયાના માધ્યમથી ખારકિવમાં ફસાયેલા ભારતીયો માટે કેવી રીતે સુરક્ષિત માર્ગ તૈયાર કરી શકાય. આ ભારતીયોને રશિયાની સરહદ પરથી હટાવવા જોઈએ. જો કે, તેમણે કહ્યું કે તેમને કેવી રીતે હટાવવામાં  આવશે તેના પર જ કામ ચાલી રહ્યું છે.
  • રશિયન રાજદૂતે કહ્યું કે ભારત અમેરિકા વિશે પણ જાણે છે કે આક્રમણ કરનાર અમેરિકા અને તેના સહયોગી છે જેઓ પોતાના નિયમો બનાવે છે. ભારત પણ આ વાત સારી રીતે જાણે છે એટલે જ ભારતે રશિયાને સ્વતંત્ર રીતે સમર્થન આપ્યું છે અને એટલા માટે નહીં કે ભારત શસ્ત્રો માટે રશિયા પર નિર્ભર છે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget