શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાએ આપી પરમાણુ યુદ્ધની ચેતવણી, વિદેશ મંત્રીએ કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ મહાવિશાનકારી હશે

Russia Ukraine Crisis: રશિયાએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. બીજી તરફ બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત બાદ પણ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ યુદ્ધમાં ન તો રશિયા અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. હાલમાં રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ પરમાણુ હુમલાની ધમકી આપી છે.

શું કહ્યું રશિયાના વિદેશ મંત્રીએ

રશિયાએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે. તેમણે કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ પરમાણુ હુમલો હશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ક્રિમિયા રશિયાનો ભાગ છે. ક્રિમીઆ વિશે કોઈ શંકા ન કરો.

રશિયાના રાજદૂતે શું કહ્યું 

  • રશિયન રાજદૂતે કહ્યું કે અમે જે હુમલા કરી રહ્યા છીએ તે માત્ર અને માત્ર સૈન્ય ઠેકાણાઓ, રહેણાંક વિસ્તારો પર છે અને યુક્રેનના લોકો પર નહીં. પરંતુ એક હુમલા સિવાય જે ગઈ કાલે કોના ટીવી ટાવર પર કરવામાં આવ્યો હતો અને તે પણ અગાઉથી જ કહેવામાં આવ્યું હતું.  
  • રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની ભારત સાથેની S-400 મિસાઈલ ડીલ પર કોઈ અસર નહીં થાય અને ન તો રક્ષા સોદામાં ભાગીદાર ભારત સાથે રશિયાનો વેપાર પહેલાની જેમ ચાલુ રહેશે.
  • રાજદૂતે કહ્યું કે હવે અમને આક્રમક જાહેર કરવામાં આવી રહ્યા છે, અમને કહેવામાં આવી રહ્યું છે કે અમે યુદ્ધમાં છીએ, જ્યારે યુક્રેનમાં છેલ્લા 8 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું, ખાસ કરીને ડોનબાસ વિસ્તારમાં, ત્યારે કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
  • રાજદૂતે કહ્યું કે અમે કોશિશ કરી રહ્યા છીએ કે રશિયાના માધ્યમથી ખારકિવમાં ફસાયેલા ભારતીયો માટે કેવી રીતે સુરક્ષિત માર્ગ તૈયાર કરી શકાય. આ ભારતીયોને રશિયાની સરહદ પરથી હટાવવા જોઈએ. જો કે, તેમણે કહ્યું કે તેમને કેવી રીતે હટાવવામાં  આવશે તેના પર જ કામ ચાલી રહ્યું છે.
  • રશિયન રાજદૂતે કહ્યું કે ભારત અમેરિકા વિશે પણ જાણે છે કે આક્રમણ કરનાર અમેરિકા અને તેના સહયોગી છે જેઓ પોતાના નિયમો બનાવે છે. ભારત પણ આ વાત સારી રીતે જાણે છે એટલે જ ભારતે રશિયાને સ્વતંત્ર રીતે સમર્થન આપ્યું છે અને એટલા માટે નહીં કે ભારત શસ્ત્રો માટે રશિયા પર નિર્ભર છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget