શોધખોળ કરો

War: યુદ્ધની ભયાનક તસવીર, ખારકીવમાં કબરમાંથી મળી એકસાથે 17 યૂક્રેની સૈનિકોની લાશ, જાણો

યૂક્રેની અધિકારીઓ અનુસાર, લગભગ છ મહિના પહેલા રશિયન સેના સાથેની લડાઇમાં 17 યૂક્રેનની સૈનિકોના મોત થયા હતા અને તેમના મૃતદેહોને અહીં કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા.

Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે દિવસે ભયાનક અને ખતરનાક બની રહ્યું છે, દુનિયાના અન્ય દેશો માત્ર આ યુદ્ધને જોઇ રહ્યાં છે, પરંતુ અટકાવી નથી શકતા, અત્યારે રશિયાએ યૂક્રેનની સ્થિતિ એકદમ બદતર કરી નાંખી છે, યુદ્ધમાં ના વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પીછેહઠ કરી રહ્યાં છે, ના તો યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલિદિમીર ઝેંલેન્સ્કી (Volodymyr Zelensky) ઝૂકી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક ડરાવની અને ભયાનક તસવીરો સામે આવી છે. એવી કબર મળી છે જેમાંથી 17 યૂક્રેની સૈનિકોની બૉડી મળી આવી છે. આ કબર યૂક્રેનના અધિકારીઓએ ખોદી છે.  

6 મહિના પહેલા થયા હતા મોત -
યૂક્રેની અધિકારીઓ અનુસાર, લગભગ છ મહિના પહેલા રશિયન સેના સાથેની લડાઇમાં 17 યૂક્રેનની સૈનિકોના મોત થયા હતા અને તેમના મૃતદેહોને અહીં કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા. ફૉરેન્સિક તપાસ અધિકારીઓએ બતાવ્યુ કે, એપ્રિલમાં લુહાન્સ્ક વિસ્તારની સાથે ખારકીવ સરહદ પર બોરોવાની પાસે રશિયન હુમલામાં આ લોકો માર્યા ગયા હતા. 

તેમને વધુમાં બતાવ્યુ કે, આ વિસ્તારમાં અત્યારે યૂક્રેની સેનાએ રશિયા પાસેથી પાછુ મેળવી લીધુ છે. સ્થાનિક લોકોએ યૂક્રેનના અધિકારીઓને દફન સ્થળ વિશે સૂચિત કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબર પર કોઇપણ પ્રકારના ચિન્હ પણ ન હતા લગાવવામા આવ્યા અને મૃતદેહોને દફનાવતા પહેલા લપેટાયા પણ નહતા. 

તપાસ કર્તાઓએ સુરક્ષા કારણોસર આ સાઇટને ખોદવા માટે વરસાદી સિઝનને પસંદ કરી, અને તેમને એ પણ બતાવ્યુ કે, આ સાઇટ માત્ર ચાર કિલોમીટર દુર જ રશિયાની સેના પણ હાજર હતી. તેમને બતાવ્યુ કે - 13 એપ્રિલ, 2022 એ અમારા લડાકૂ યોદ્ધાઓ માર્યા ગયા હતા, અને તેમને આ જગ્યા પર દફનાવી દેવામાં આવ્યા હતા. અહીં યૂક્રેની સશસ્ત્ર દળોના લગભગ 17 લડાકૂઓના મૃતદેહો છે. સ્થાનિક લોકોએ જ તેમને અહીં દફનાવ્યા અને તેમની કબરની દેખરેખ કરી રહ્યાં હતા. 

 

Russia Ukraine War: રશિયાનો આરોપ – ડર્ટી બોમ્બ ફેંકી શકે છે યુક્રેન, જાણો કેટલો ખતરનાક છે Radioactive Dirty Bomb

Russia Ukraine Conflict:  આખી દુનિયાની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર ટકેલી છે. આ યુદ્ધને આઠ મહિના થઈ ગયા છે.  દરેક પસાર થતા દિવસ સાથે આ બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. યુદ્ધને રોકવાનો રસ્તો ન તો વાતચીત દ્વારા નીકળી રહ્યો છે અને ન તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ દ્વારા. બંને દેશો એકબીજા પર યુદ્ધ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ક્રમમાં હવે રશિયાએ યુક્રેન પર પોતાની ધરતી પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજનાનો આરોપ લગાવ્યો છે. રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુએ રવિવારે નાટો દેશો સાથે યુક્રેન યુદ્ધમાં "બગડતી પરિસ્થિતિ" પર ચર્ચા કરી, યુક્રેન પર રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાનો આરોપ મૂક્યો. જોકે, તેમની પાસે પોતાની વાત સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નહોતા. 

શોઇગુએ જણાવ્યું હતું કે યુક્રેન રેડિયોએક્ટિવ ડર્ટી બોમ્બ વિસ્ફોટ કરીને બંને દેશો વચ્ચે સંઘર્ષ વધારી શકે છે. યુક્રેન પોતાની ધરતી પર આ બોમ્બ છોડીને આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયાને બદનામ કરવાનો પ્રયાસ કરશે. ડર્ટી બોમ્બ અણુ બોમ્બ જેવો જ હોય ​​છે, કારણ કે તેના વિસ્ફોટથી કિરણોત્સર્ગી કચરો પણ બહાર આવે છે. તેનો વિસ્ફોટ અણુ બોમ્બ જેટલો વિનાશક નથી, પરંતુ તે મોટા પાયે રેડિયેશન ફેલાવે છે.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget