શોધખોળ કરો

રશિયા-યૂક્રેન યુદ્ધ ક્યાં સુધી ચાલશે- પરમાણું યુદ્ધ થશે કે નહીં ? રશિયાના વિદેશમંત્રીએ કર્યો મોટો ખુલાસો

સર્ગેઇ લાવરૉવે એ પણ કહ્યુ કે, પરમાણુ યુદ્ધને લઇને કોઇ વિચાર નથી. તેમને કહ્યું કે, પશ્ચિમી જનતા પર દબામ લાવવા માટે પરમાણુ યુદ્ધની કહાણી કહેવામાં આવી છે.

Ukraine Russia War: રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરૉવે (Sergei Lavrov) ગુરુવારે મૉસ્કો (Moscow) "અંત" સુધી યૂક્રેન (Ukraine) માં પોતાનુ સૈન્ય અભિયાન ચાલુ રાખશે. સર્ગેઇ લાવરૉવનુ માનવુ છે કે કેટલાક વિદેશી નેતા રશિયા વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યાં હતા. 

સર્ગેઇ લાવરૉવે એ પણ કહ્યુ કે, પરમાણુ યુદ્ધને લઇને કોઇ વિચાર નથી. તેમને કહ્યું કે, પશ્ચિમી જનતા પર દબામ લાવવા માટે પરમાણુ યુદ્ધની કહાણી કહેવામાં આવી છે. વિદેશ મંત્રીએ કહ્યું- હું એ બતાવવા માગીશ કે પરમાણુ યુદ્ધનો વિચાર રશિયના મગજમાં નથી, પશ્ચિમી રાજનેતાઓના મગજમાં છે અને સતત ફરી રહ્યો છે. સર્ગેઇ લાવરૉવે કહ્યું કે, એટલા માટે તેમને વિશ્વાસ અપાવુ છુ કે અમે કોઇપણ રીતના ઉકસાવા પર અમારુ સંતુલન નહીં  બગડવા દઇએ.

આ પહેલા રવિવારે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પશ્ચિમ પર પોતાના દેશની વિરુદ્ધ "અનફ્રેન્ડલી" પગલુ ભરવાનો આરોપ લગાવતા કહ્યું કે રશિયા પરમાણુ દળોને હાઇ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે મૉસ્કોમાં પરમાણુ હથિયારોનુ દુનિયાનુ સૌથી મોટુ શસ્ત્રાગાર અેન બેલેસ્ટિક મિસાઇલનો એક મોટો જથ્થો છે, જે દેશના પ્રતિરોધ દળોની રીઢ છે.  

યૂક્રેનના રાષ્ટ્રપતિ પર લગાવ્યો મોટો આરોપ - 
રશિયન દ્વારા યૂક્રેન પર આક્રમણ કરવાના એક અઠવાડિયા બાદ, રાજ્ય ટેલિવીઝનની સાથે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ટિપ્પણીનુ સમર્થન કરવા માટે કોઇ સબૂત ના આપતા, તેમને કહ્યું કે, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) એ, જે યહૂદી છે, પણ "એક એવા સમાજની અધ્યાક્ષતા કરવાનો આરોપ લગાવ્યો જ્યાં નાઝીવાદ ફૂલીફળી રહ્યો છે.”

રશિયા વાતચીત માટે તૈયાર - 
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરૉવેએ કહ્યું કે, રશિયા સમાનતાના આધારે અને એકબીજાના હિતોને ધ્યાનમાં રાખતા વાતચીત કરવા માટે તૈયાર છે. તેમને કહ્યું કે રશિયાનો અનુરોધ ન્યૂનતમ છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના સ્ટેન્ડ પર સતત અડેલા છે.

 

આ પણ વાંચો....... 

ગુજરાતના આ ક્રિકેટરને BCCIના કૉન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં મૂકી દેવાયો, પૂજારા-રહાણેના ગ્રેડ પણ ઘટ્યા

Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન

ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા

CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો કેટલો છે પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget