શોધખોળ કરો

જાણો કયા રાજયોમાં ખુલ્યા સિનેમા હોલ, કેટલા દર્શકોની ક્ષમતા સાથે મળી મંજૂરી

કોરોના ના કેસમાં ધીરે ધીરે ઘટાડો થતાં હવે રાજ્ય સરકારે સિનેમા હોલ ખોલવાનો નિર્ણય લીધો છે. કેટલાક રાજ્યોમાં 100 ટકા તો કેટલાક રાજ્યોમાં 50 ટકાની ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવાનો નિર્ણય લેવાયો છે.

નવી દિલ્હી: દેશમાં  કોરોના કેસની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થઇ રહ્યો છે. જેના પગલે ધીરે ધીરે રાજ્યોમાં સિનેમા હોલ ખોલવામાં આવી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં 50 ટકા દર્શકો  તો કેટલાક રાજ્યોમાં 100 ટકા  દર્શકો સાથે  સિનેમા ઘર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેરળ સરકારે રાજ્યમાં મંગળવારે થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. કેરળમાં 50 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાની મંજૂરી અપાઇ છે. રાજ્ય સરકરાના આ નિર્ણયથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રાહત મળી છે. જોકે મહામારીના કારણે કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક રહેશે. તમિલનાડુમાં પુરી દર્શક ક્ષમતા સાથે ખુલ્યા થિયેટર તમિલનાડુ સરકારે સોમવારે થિયેટર પર લાગેલી 50 ટકાની સીમાને હટાવી છે અને પુરી ક્ષમતા સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી આપી છે. આ પહેલા રાજ્યમાં 50 ટકા દર્શકો સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી મળી હતી. લગભગ 9 મહિના બાદ તમિલનાડુમાં રાબેતા મુજબ સુચારૂ રીતે થિયેટર શરૂ થશે. થિયેટરમાં કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ઓડિશા સરકારે પણ 1 જાન્યુઆરીથી 50 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ પણ થિયેટર ન હતા ખોલાયા. પશ્ચિમ બંગાળમાં  સિંગલ સ્ક્રિન થિયેટરનામાલિકોએ સરકાર પાસેથી 100 ટકા દર્શકો સાથે સિનેમા ઘર ખોલવાની મંજૂરી માંગી છે. ઓક્ટોબરમાં સરકારે થિયેટર ખોલવાની આપી હતી મંજૂરી ઉલ્લેખનિય છે કે, અનલોક 5માં ઓક્ટોબર માસમાં કેન્દ્ર સરકારે થિયેટર ખોલવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં 50 ટકા દર્શકો સાથે થિયેટર  ખોલવામાં આવ્યાં હતા.  સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સહિતના નિયમો સાથે થિયેટર ખોલવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget