શોધખોળ કરો
પાક બરબાદ થવા છતાં નહી મળે એક પણ રૂપિયાનું વળતર, જરૂર કરી લો આ કામ
PM Fasal Bima Yojana: ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. અનેક જિલ્લામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા આર્થિક વળતરની પણ માંગણી કરવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

PM Fasal Bima Yojana: ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. અનેક જિલ્લામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા આર્થિક વળતરની પણ માંગણી કરવામાં આવી રહી છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે, તેથી જ સરકાર તેમને મદદ કરે છે. પરંતુ તેના માટે ખેડૂતોએ પહેલા એક કાર્ય પૂર્ણ કરવું પડશે. ત્યારે જ મદદ મળે છે. આજે પણ ભારતની 50 ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે.
2/7

તેથી જ ભારત સરકાર પણ વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ આપવાનો પ્રયાસ કરે છે. તેમને નાણાકીય લાભ આપે છે.
3/7

ઘણી વખત અચાનક વરસાદ કે વાવાઝોડાને કારણે ખેડૂતોનો પાક બગડી જાય છે. તેથી ઘણી વખત દુષ્કાળ અથવા અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થાય છે.
4/7

આવી સ્થિતિમાં ખેડૂતોને ભારે આર્થિક સંકટમાંથી પસાર થવું પડે છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે, તેથી જ સરકાર તેમને મદદ કરે છે.
5/7

ભારત સરકાર આ માટે પાક વીમા યોજના ચલાવે છે. જે અંતર્ગત પાક નિષ્ફળ જવાના કિસ્સામાં વળતર આપવામાં આવે છે.
6/7

પરંતુ જો ખેડૂતે પાક વીમો કરાવ્યો ન હોય તો તેમને ભારત સરકાર તરફથી વળતર તરીકે એક રૂપિયો પણ આપવામાં આવતો નથી.
7/7

એટલા માટે જો તમને પણ પાક નિષ્ફળ જવાનો ડર હોવ અથવા તમે આવી સ્થિતિમાં આર્થિક નુકસાન સહન ન કરવા માંગતા હોવ તો વધુ સારું રહેશે કે તમે પાક વીમા યોજના માટે અરજી કરો. આ માટે સત્તાવાર સાઇટ https://pmfby.gov.in/ પર જઈને અરજી કરી શકાય છે.
Published at : 28 Aug 2024 07:20 PM (IST)
આગળ જુઓ
Advertisement