શોધખોળ કરો
પાક બરબાદ થવા છતાં નહી મળે એક પણ રૂપિયાનું વળતર, જરૂર કરી લો આ કામ
PM Fasal Bima Yojana: ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. અનેક જિલ્લામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા આર્થિક વળતરની પણ માંગણી કરવામાં આવી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

PM Fasal Bima Yojana: ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. અનેક જિલ્લામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા આર્થિક વળતરની પણ માંગણી કરવામાં આવી રહી છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે, તેથી જ સરકાર તેમને મદદ કરે છે. પરંતુ તેના માટે ખેડૂતોએ પહેલા એક કાર્ય પૂર્ણ કરવું પડશે. ત્યારે જ મદદ મળે છે. આજે પણ ભારતની 50 ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે.
2/7

તેથી જ ભારત સરકાર પણ વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ આપવાનો પ્રયાસ કરે છે. તેમને નાણાકીય લાભ આપે છે.
Published at : 28 Aug 2024 07:20 PM (IST)
આગળ જુઓ





















