શોધખોળ કરો
Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને વિસર્જન?
એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી
1/8

એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.
2/8

દરેક ઘરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમે બધા ગણપતિ બાપ્પાને અમારા ઘરે આમંત્રિત કરવા માટે ઉત્સાહિત છે, આ તહેવાર 31મી ઓગસ્ટથી શરૂ થશે અને 9મી સપ્ટેમ્બર એટલે કે અનંત ચતુર્દશી સુધી ચાલશે.
Published at : 31 Aug 2022 07:25 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















