શોધખોળ કરો

Ganesh Chaturthi 2022 : કલ્કિ અવતારમાં બિરાજમાન આ સ્વયંભૂ વિઘ્નહર્તાને 40 દિવસ સિંદૂર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ

મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજાય છે..

મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજાય છે..

સુપતે્શ્વર ગણેશ મંદિર

1/7
તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.
તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.
2/7
જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.
જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.
3/7
થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.
થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.
4/7
ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.
ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.
5/7
એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.
6/7
મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.
મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.
7/7
મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,
મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
Gujarat Local Body Result Live Updates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે જાહેર કરાશે પરિણામ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.