શોધખોળ કરો
Diwali 2023: 24 લાખ દીવાથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, સરયુ કાંઠે ઉજવાયો ભવ્ય દીપોત્સવ, જુઓ તસવીરો
Ayodhya Deepotsava: આજે દેશભરમાં ધામધૂમથી દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શનિવારે સાંજે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયુ નદી પરના 51 ઘાટો ઉપર 24 લાખ દીવડા પ્રકટાવવામાં આવ્યા હતા.
અયોધ્યાનો સરયુ કાંઠો દીવાઓથી ઝગમગ્યો
1/6

આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના રાજદૂતો, અને ઉચ્ચાયુક્તો ઉપસ્થિત રહ્યા હતા.
2/6

આ 24 લાખ દીપક પ્રકટાવી ફરી એકવાર અયોધ્યામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કરશે. ગત વર્ષે પણ 15.76 લાખ દીપક સરયુના તટે પ્રકટાવાતાં તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.
Published at : 12 Nov 2023 07:57 AM (IST)
આગળ જુઓ




















