શોધખોળ કરો

Diwali 2023: 24 લાખ દીવાથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, સરયુ કાંઠે ઉજવાયો ભવ્ય દીપોત્સવ, જુઓ તસવીરો

Ayodhya Deepotsava: આજે દેશભરમાં ધામધૂમથી દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શનિવારે સાંજે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયુ નદી પરના 51 ઘાટો ઉપર 24 લાખ દીવડા પ્રકટાવવામાં આવ્યા હતા.

Ayodhya Deepotsava: આજે દેશભરમાં ધામધૂમથી દિવાળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શનિવારે સાંજે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં  સરયુ નદી પરના 51 ઘાટો ઉપર 24 લાખ દીવડા પ્રકટાવવામાં આવ્યા હતા.

અયોધ્યાનો સરયુ કાંઠો દીવાઓથી ઝગમગ્યો

1/6
આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના રાજદૂતો, અને ઉચ્ચાયુક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના રાજદૂતો, અને ઉચ્ચાયુક્તો ઉપસ્થિત રહ્યા હતા.
2/6
આ 24 લાખ દીપક પ્રકટાવી ફરી એકવાર અયોધ્યામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કરશે. ગત વર્ષે પણ 15.76 લાખ દીપક સરયુના તટે પ્રકટાવાતાં તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.
આ 24 લાખ દીપક પ્રકટાવી ફરી એકવાર અયોધ્યામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કરશે. ગત વર્ષે પણ 15.76 લાખ દીપક સરયુના તટે પ્રકટાવાતાં તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.
3/6
અયોધ્યામાં રામ કી પૌરી પાસે સાંજે 5.30 કલાકે દીવા પ્રગટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દીવા પ્રગટાવવા માટે 2100 સ્વયંસેવકોની મદદ લેવામાં આવી હતી.
અયોધ્યામાં રામ કી પૌરી પાસે સાંજે 5.30 કલાકે દીવા પ્રગટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દીવા પ્રગટાવવા માટે 2100 સ્વયંસેવકોની મદદ લેવામાં આવી હતી.
4/6
સૌપ્રથમ તે તપાસવામાં આવ્યું કે કોઈ દીવા તૂટી ગયા છે કે કેમ, જે તૂટી ગયા હતા તેને બદલવામાં આવ્યા હતા અને પછી તેમાં જ્યોત ઉમેરવામાં આવી હતી. આ પછી એક પછી એક દીવા પ્રગટાવવામાં આવ્યા. બધા દીવા પ્રગટાવ્યા પછી ઘાટનો નજારો અદ્ભુત જોવા મળ્યો હતો.
સૌપ્રથમ તે તપાસવામાં આવ્યું કે કોઈ દીવા તૂટી ગયા છે કે કેમ, જે તૂટી ગયા હતા તેને બદલવામાં આવ્યા હતા અને પછી તેમાં જ્યોત ઉમેરવામાં આવી હતી. આ પછી એક પછી એક દીવા પ્રગટાવવામાં આવ્યા. બધા દીવા પ્રગટાવ્યા પછી ઘાટનો નજારો અદ્ભુત જોવા મળ્યો હતો.
5/6
સાંજે 6.30 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દરેક ઘાટના દીવા પ્રગટ્યા બાદ ડ્રોનની મદદથી દીવાઓની ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.. સીએમ યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી દર વર્ષે દીપોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની સાતમી આવૃત્તિ  હતી.
સાંજે 6.30 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દરેક ઘાટના દીવા પ્રગટ્યા બાદ ડ્રોનની મદદથી દીવાઓની ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.. સીએમ યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી દર વર્ષે દીપોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની સાતમી આવૃત્તિ હતી.
6/6
રોશનીના પર્વ પહેલા અયોધ્યા શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને લેસર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રોશનીના પર્વ પહેલા અયોધ્યા શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને લેસર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget