શોધખોળ કરો
Rishabh Pant: પંતની ઝડપી રિકવરી માટે સૂર્યકુમાર યાદવ સહિત ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ કરી મહાકાલની ભસ્મ આરતી, જુઓ તસવીરો
Mahakaleshwar Temple: ટીમ ઈન્ડિયા આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ વન ડે રમશે. 3 મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
મહાકાલની ભસ્મ આરતી
1/7

ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શને ગયા હતા.
2/7

આ ક્રિકેટરોએ અહીં બાબા મહાકાલની ભસ્મ આરતી કરી હતી.
Published at : 23 Jan 2023 09:07 AM (IST)
આગળ જુઓ




















