શોધખોળ કરો

Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે કેસરના આ ઉપાય દૂર કરશે લગ્નમાં આવતી અડચણો

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

જયા એકાદશી

1/6
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
2/6
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
3/6
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
4/6
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
5/6
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
6/6
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Embed widget