શોધખોળ કરો

Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે કેસરના આ ઉપાય દૂર કરશે લગ્નમાં આવતી અડચણો

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

જયા એકાદશી

1/6
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
2/6
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
3/6
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
4/6
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
5/6
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
6/6
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Varun Grover Video: 'વીડીયો રેકોર્ડ નો કરતા, હું જેલમાં જવા નથી માંગતો ', વરુણ ગ્રોવરે બળતામાં ઘી હોમ્યું
Varun Grover Video: 'વીડીયો રેકોર્ડ નો કરતા, હું જેલમાં જવા નથી માંગતો ', વરુણ ગ્રોવરે બળતામાં ઘી હોમ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Varun Grover Video: 'વીડીયો રેકોર્ડ નો કરતા, હું જેલમાં જવા નથી માંગતો ', વરુણ ગ્રોવરે બળતામાં ઘી હોમ્યું
Varun Grover Video: 'વીડીયો રેકોર્ડ નો કરતા, હું જેલમાં જવા નથી માંગતો ', વરુણ ગ્રોવરે બળતામાં ઘી હોમ્યું
Gujarat Budget 2025 Highlights:  ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ
Gujarat Budget 2025 Highlights: ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ
General Knowledge: કેબિનેટ મંત્રી કરતાં કેટલું મોટું છે ડેપ્યૂટી સીએમનું પદ? જાણો કેટલો હોય છે પાવર
General Knowledge: કેબિનેટ મંત્રી કરતાં કેટલું મોટું છે ડેપ્યૂટી સીએમનું પદ? જાણો કેટલો હોય છે પાવર
Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Budget: ગુજરાતમાં બે નવા બે એક્સપ્રેસ-વે બનાવવાની બજેટમાં જાહેરાત, જાણો કયા કયા શહેરોને મળશે તેનો લાભ
Gujarat Budget: ગુજરાતમાં બે નવા બે એક્સપ્રેસ-વે બનાવવાની બજેટમાં જાહેરાત, જાણો કયા કયા શહેરોને મળશે તેનો લાભ
Embed widget