શોધખોળ કરો

Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે કેસરના આ ઉપાય દૂર કરશે લગ્નમાં આવતી અડચણો

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

જયા એકાદશી

1/6
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
2/6
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
3/6
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
4/6
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
5/6
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
6/6
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA:  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA:  ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget