શોધખોળ કરો

Lotus Temple GK: દિલ્હીનું લૉટસ ટેમ્પલ કયા ધર્મનું મંદિર છે ? હિન્દુ કે જૈન નથી સાચો જવાબ

લૉટસ ટેમ્પલ ના તો હિંદુ, જૈન, બૌદ્ધ અને ના તો યહૂદીઓ કે ખ્રિસ્તીઓનું મંદિર છે. બલ્કે તે બહાઈ ધર્મનું મંદિર છે

લૉટસ ટેમ્પલ ના તો હિંદુ, જૈન, બૌદ્ધ અને ના તો યહૂદીઓ કે ખ્રિસ્તીઓનું મંદિર છે. બલ્કે તે બહાઈ ધર્મનું મંદિર છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Lotus Temple: દિલ્હીમાં હાજર લૉટસ ટેમ્પલ દિલ્હીના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લૉટસ ટેમ્પલ હિન્દુ ધર્મનું મંદિર નથી. દિલ્હીમાં રહેતા લોકો લૉટસ ટેમ્પલ વિશે સારી રીતે જાણતા હશે. દર વર્ષે લાખો લોકો લૉટસ ટેમ્પલ જોવા આવે છે.
Lotus Temple: દિલ્હીમાં હાજર લૉટસ ટેમ્પલ દિલ્હીના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે, પરંતુ શું તમે જાણો છો કે લૉટસ ટેમ્પલ હિન્દુ ધર્મનું મંદિર નથી. દિલ્હીમાં રહેતા લોકો લૉટસ ટેમ્પલ વિશે સારી રીતે જાણતા હશે. દર વર્ષે લાખો લોકો લૉટસ ટેમ્પલ જોવા આવે છે.
2/7
તેનું નામ સૂચવે છે તેમ, તે માત્ર એક પ્રવાસન સ્થળ નથી. હકીકતમાં એક મંદિર પણ છે, પરંતુ આ હિન્દુ ધર્મનું મંદિર નથી.
તેનું નામ સૂચવે છે તેમ, તે માત્ર એક પ્રવાસન સ્થળ નથી. હકીકતમાં એક મંદિર પણ છે, પરંતુ આ હિન્દુ ધર્મનું મંદિર નથી.
3/7
લૉટસ ટેમ્પલ ના તો હિંદુ, જૈન, બૌદ્ધ અને ના તો યહૂદીઓ કે ખ્રિસ્તીઓનું મંદિર છે. બલ્કે તે બહાઈ ધર્મનું મંદિર છે.
લૉટસ ટેમ્પલ ના તો હિંદુ, જૈન, બૌદ્ધ અને ના તો યહૂદીઓ કે ખ્રિસ્તીઓનું મંદિર છે. બલ્કે તે બહાઈ ધર્મનું મંદિર છે.
4/7
લૉટસ ટેમ્પલનું નિર્માણ વર્ષ 1986માં થયું હતું. તે ઈરાની આર્કિટેક્ટ ફારીબર્ઝ સાહબા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે સમયે તેને બનાવવામાં 10 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.
લૉટસ ટેમ્પલનું નિર્માણ વર્ષ 1986માં થયું હતું. તે ઈરાની આર્કિટેક્ટ ફારીબર્ઝ સાહબા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે સમયે તેને બનાવવામાં 10 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.
5/7
એક અંદાજ મુજબ, લૉટસ ટેમ્પલની કુલ સંપત્તિ 3,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જેના કારણે તે ભારતનું 20મું સૌથી અમીર મંદિર બની ગયું છે.
એક અંદાજ મુજબ, લૉટસ ટેમ્પલની કુલ સંપત્તિ 3,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જેના કારણે તે ભારતનું 20મું સૌથી અમીર મંદિર બની ગયું છે.
6/7
લૉટસ ટેમ્પલમાં અઢી હજાર લોકો એકસાથે પ્રાર્થના કરવા માટે જગ્યા છે. જેમાં ગુલાબની પાંખડીઓ જેવી 27 માર્બલની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લૉટસ ટેમ્પલમાં અઢી હજાર લોકો એકસાથે પ્રાર્થના કરવા માટે જગ્યા છે. જેમાં ગુલાબની પાંખડીઓ જેવી 27 માર્બલની પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
7/7
દિલ્હીમાં આવેલું લૉટસ ટેમ્પલ વિશ્વના સાત બહાઈ મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં તમામ ધર્મના લોકોને આવવા અને પ્રાર્થના કરવાની છૂટ છે.
દિલ્હીમાં આવેલું લૉટસ ટેમ્પલ વિશ્વના સાત બહાઈ મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં તમામ ધર્મના લોકોને આવવા અને પ્રાર્થના કરવાની છૂટ છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget