શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahashivratri 2023: ભવનાથમાં જામ્યો શિવરાત્રીના મેળાનો રંગ, રશિયન મહિલા સાધુ આકર્ષણનું કેન્દ્ર
Mahashivratri: જૂનાગઢના ભવનાથમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તેની સાથે જ અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા છે.
![Mahashivratri: જૂનાગઢના ભવનાથમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તેની સાથે જ અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/cac9b42fb213341dd4da66d097c87db6167653704291676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિવરાત્રી 2023
1/9
![પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો,અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/39899cbd797aad4a98e7a5a86848833e4033d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો,અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.
2/9
![જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. ગ તવર્ષે તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/28411b107721aef0206e3267bf38a3a15d104.png?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. ગ તવર્ષે તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.
3/9
![મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/da5c026cf4b08d807e112060e30d0b326c846.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેળો શરૃ થતાં જ મેળામાં અન્નક્ષેત્ર ઉતારા ધમધમતા થઈ ગયા હતા અને અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજવા લાગ્યો હતો.
4/9
![આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/969a48521db5425e4671cabab5c4f4f2fff87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત સાધુ-સંતોએ ધુણા પ્રજ્વલ્લિત કર્યા હતા અને ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો
5/9
![રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/a4200746fcfb7c79c89ef877f36d09e0d6c64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.
6/9
![અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/c54e683b13ef7a5856556ab6ed59cb4e36318.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.
7/9
![મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/105880dfcddf842857cc050ce712a83623647.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.
8/9
![દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/653ccefe504bd9c3122b8530375758a22a687.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દશમના ક્ષયના કારણે મેળો પાંચના દિવસે ચાર દિવસનો રહેશે.
9/9
![સાધુ-સંતો ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/d79e3b11c2f83ce2ee8abbb6dd4935624fc89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાધુ-સંતો ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરશે.
Published at : 16 Feb 2023 02:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)